SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 136 નીલાંજના શાહ SAMBODHI અર્થ ધાતુપાઠસિદ્ધ હોવાથી અંતરંગ છે, જ્યારે ‘વવો પ્રહામ્' એ અર્થ પ્રેરકમાં કુવૃત્તિસિદ્ધ છે, કેમકે સત્યાપપશ૦I (૩.૧.૨૫) સૂત્ર પરની કાશિકામાં સ્વયં ગૃતિ સ્વયંતિ . એમ સમજાવ્યો છે. તેથી તે અર્થ બહિરંગ છે. આમ કાશ્યપ વન નો અર્થ સંવરણ લે છે, તે બાબતમાં તેને દુર્ગ, ધનપાલ જેવા વૈયાકરણોનો સાથ મળે છે, અને તે અર્થ અંતરંગ છે. માટે પણ તે બહિરંગ અર્થ કરતાં બળવત્તર છે. એ મુદ્દો પણ તેની તરફેણમાં આવે છે. ૨૪. બ્રભુ વિશ્વાસે વિશ્વ (પૃ. ૨૮૭). ___ श्रम्भते इति तालव्यादिः काश्यपादिमते प्रमादे गतः । કાશ્યપ માને છે કે એમ આ ધાતુનો પાઠ છે અને તેના અર્થ પ્રમાદ થાય છે. તેના આ મતની ચર્ચા શ્રમુ પ્રમાવે છે (મા.ધા.વૃ.પૃ.૧૨૧) ના સંદર્ભમાં થઈ છે. રક. મરતોષનિરામને પશુ સંપતિ મારતીત્યા (ઉ.૨૧૮) विष्णुं विज्ञपयति, सन्तोषयतीत्यर्थः । प्रज्ञपयति रूपं दर्शयतीत्यर्थः । काश्यपसम्मताकारादयोऽपीति मैत्रेयाद्यङ्गीकृतो निशामन पाठ एव ज्यायान् । આ ધાતુસૂત્રમાં જે નિશાપુ એવો જ્ઞા ધાતુનો અર્થ દર્શાવતો જે પાઠ છે, તે અંગે વૈયાકરણોમાં મતભેદ પ્રવર્તે છે. સાયણે અહીં દર્શાવ્યું છે કે કાશ્યપ, સમ્મતાકાર વગેરે નિશામનેષ પાઠની તરફેણ કરે છે, જયારે કેટલાક નિશાપુ પાઠ સૂચવે છે. કાશ્યપનો આ મત સમજવા સાયણે આ ધાતુસૂત્રની વૃતિમાં કરેલી ચર્ચા સમજવી જરૂરી છે. પુરુષકાર’ ટીકામાં (પૃ.૧૬)માં પણ આ બાબતની ચર્ચા મળે છે. આ ધાતુસૂત્રમાં જે નિશાનેષ શબ્દ છે, તે ચૌરાદિ ગણના રામ તલ માનોને આ ધાતુસૂત્રમાંના શમ ધાતુ પરથી આવેલ હોઈ, તેનો અર્થ આલોચન એટલે કે ચક્ષુર્વિજ્ઞાન થાય છે, તે બાબતમાં દેવ, મૈત્રેય, પુરુષકાર બધા સંમત થાય છે. હવે, ગ્લાદુથાપા સીશ્યમાન: I (૧.૪.૩૪) સૂત્રમાંના સીગમનઃ ને કાશિકામાં જ્ઞાતિમિર્થમાપ: વૌયિતુમકેત: એમ સમજાવે છે. “નિશામનેષ' એ જ્ઞાન ધાતુનો એક અર્થ દર્શાવે છે જો તેનો અર્થ વવજ્ઞાન કરીએ તો પછી આ સ્થમાન રૂપ જોડે મેળ કેમ બેસાડ્યો? આ માટે વૈયાકરણો પોતપોતાની રીતે, બંને વચ્ચે મેળ બેસાડ્યા પોતાની રીતે પ્રયત્ન કરે છે. નાસકાર પ્રથમ એ સમજૂતી આપે છે કે સીશ્યમાનઃ ગ્વાદિગણના ઘટાદિ જ્ઞા નું હેતુમતુ લખવું નું રૂપ છે અને તે નિશામનનો અર્થ જ્ઞાન કરે છે. અથવા પછી વિકલ્પ જ્ઞા મિત્રો એ ચૌરાદિક ધાતુના (સન્નત્ત કર્મણિ વર્તમાન કૃદન્ત)રૂપ તરીકે ઓળખાવે છે. સાયણે નોંધ્યું છે કે ન્યાસકારના મતે ચૌરાદિક જ્ઞ| ધાતુ જ્ઞાન અને જ્ઞાનનો અર્થ દર્શાવે છે તેથી જ્ઞાપનનો અર્થ હોય ત્યારે, જ્ઞાતિ અને જ્ઞાતિ એમ બંને રૂપ થાય છે. દેવ દેવ' (પૃ. ૧૬) માં જણાવે છે કે મારણ વગેરે અર્થમાં ઘટાદિ જ્ઞા નું જ્ઞાપતિ રૂપ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy