SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ ઃ પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર Vol. XXXI, 2007 (પૃ.૪૪) સાયણની જેમજ આ ધાતુનું રૂપ આપે છે. ૨૬. ગૃહૂ પ્રહળે । મહંતે । (પૃ. ૧૬૮) लहू इति स्वामिकाश्यपसम्मताकारादयः पठन्ति तदपि ग्राह्यम् । तथा च 'अक्षेषु ग्लहः' इत्यत्र वृत्तिः ग्लहिः प्रकृत्यन्तरम् । સાયણે નોંધ્યું છે કે ‘ક્ષી.ત.’ (પૃ.૯૬) માં જૂ મળે છે, પણ તેમાં હૂહૂ પ્રહળે । તતે .....ä રૂતિ ચન્દ્રકૂÎ । ખરેખર એમ મળે છે. ‘ધા.પ્ર.’ (પૃ.૪૬) માં મૃદુ પ્રદળે । એમજ ધાતુસૂત્ર છે, પણ તે પછીના બીજા ધાતુસૂત્રમાં હ ત્યે । તથા ૨ અક્ષેપુ ૪: I (રૂ.રૂ.૭૦) ફત્યત્ર [ત્તિ: પ્રભૃત્યન્તરમસ્તીત્યુત્તમ્ । એમ કહ્યું છે. અક્ષેવુ॰ । સૂત્ર પરની ‘પદમંજરી' માં આ સૂત્રના દૃષ્ટાંત તરીકે ‘શિશુપાલવધ’ (૮.૩૨) નો પ્રયોગ આપ્યો છે ઃ ....વ્યાત્યુક્ષીમિસરળ હ્રિામવીવ્યન્ । એમ લાગે છે કે મોટાભાગના વૈયાકરણો ત્તત્ત્ત ને જુદો ધાતુ માનતા લાગે છે, કારણકે ઉપર્યુક્ત સૂત્ર પરની ન્યાસ ટીકામાં પણ કહ્યું છે: અન્ય દ્દેિ પ્રત્યન્તરમાઢુઃ । કાશ્યપ વગેરે વૈયાકરણો પણ ઉપર્યુક્ત સૂત્રને આધારે જ ગૃહૂઁ ને બદલે ત્તત્ત ધાતુ સૂચવતા જણાય છે. ખરેખર તો, મૈત્રેયે દર્શાવ્યા પ્રમાણે મૃદૂ અને હ્રદ એ બંને જુદા ધાતુઓ જણાય છે. 1 ૨૨. યુષિ વાન્તિવરને । યુંષતે । (પૃ.૬૨) घषीत्यदुपधं पेठतुश्चन्द्रकाश्यपौ । स्वामी घसेति दन्त्यान्तमदुपधं पपाठ । यथा वयं तथा देवमैत्रेयदुर्गाः । 135 સાયણે નોંધ્યા પ્રમાણે કાશ્યપ અને ચાન્દ્ર વૈયાકરણો ષિ એમ પાઠ કરીને યંતે એમ રૂપ આપે છે અને ક્ષીરસ્વામી પક્ષ પાઠ આપે છે. ખરેખર ક્ષી.ત. (પૃ.૯૬) માં તો વૃત્તિ રળે । વંસતે એમ પાઠ મળે છે. દેવ, મૈત્રેય અને દુર્ગ, સાયણની જેમજ વ્રુત્તિ પાઠ કરે છે. પુરુષકાર ટીકા (પૃ.૧૦૨)માં આ ધાતુના સ્વરૂપ વિશેના ઉપર્યુક્ત બધા મત ટૂંકમાં દર્શાવ્યા છે. નોંધવું ઘટે કે ‘કાન્તિકરણ’ ના અર્થમાં આ ધાતુ સાહિત્યમાં ભાગ્યે જ પ્રયોજાયેલો જોવા મળે છે. ૨૨. તક્ષ ત્વચને । તક્ષતિ । (પૃ.૨૭૨) त्वचनं संवरण मिति दुर्गकाश्यपमैत्रेयाः । त्वचो ग्रहणमिति स्वामी । સાયણ આ ધાતુના અર્થ બાબત વૈયાકરણોના જુદા જુદા મત દર્શાવે છે. તક્ષ નો અર્થ ત્વચન એ બાબતમાં લગભગ બધા સંમત છે, પણ ‘ત્વત્તન’ એટલે એમ દુર્ગ, કાશ્યપ અને મૈત્રેય (પૃ.૪૭) માને છે, જ્યારે ક્ષી.ત. (પૃ.૯૭) માં તેનો અર્થ ત્વચો પ્રદળમ્ એટલે કે છાલ લેવી, ઉતારવી એમ થાય. ‘કવિ’ (પૃ.૨૨)માં બોપદેવ પણ એજ પ્રમાણે અર્થ આપે છે. બાકીના મોટાભાગના વૈયાકરણો ત્વપન નો અર્થ ‘સંવર'(એટલે ‘આચ્છાદન’) આપે છે. આ બાબતની વિગતે ચર્ચા ‘પુરુષકાર’ (પૃ.૧૦૭) માં મળે છે. તેમાં એ જણાવ્યું છે કે દુર્ગ, ધનપાલ અને શાકટાયન પણ સંવરળ અર્થ આપે છે. તેમાં આ સંદર્ભમાં એક અગત્યના મુદ્દાનો નિર્દેશ કર્યો છે. ‘ત્વત્ત સંવરને’। એ ધાતુસૂત્ર તુદાદિગણમાં મા.ધા.વૃ.(પૃ.૪૬૬)માં મળે છે, માટે સંવળ એ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy