SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નીલાંજના શાહ સ્વાદિ ગણના આ ધાતુ વિશેના સાયણે ટાંકેલા ધનપાલના મત પ્રમાણે દ્રમિડો અતિ અને આર્યો અવિ પાઠ કરે છે, જ્યારે મૈત્રેય, ક્ષીરસ્વામી, કાશ્યપ અને સમ્મતાકાર વગેરે બંને પાઠ આપે છે. ક્ષી. ત. (પૃ.૨૭) માં આ બંને પાઠ આપી, અતિ પાછોડનાર્થ:, અન્ય ‘અતિ’ રૂતિ વન્ધને પેતુઃ । એમ કહ્યું છે, જ્યારે પુરુષકાર ટીકા (પૃ.૬૮) માં ક્ષીરસ્વામીનો મત તેઃ પોડનાર્થઃ । એમ મળે છે. તેના અને ધનપાલના મતને વાંચતાં લાગે છે કે ઘણું ખરું દ્રમિડો તાન્ત પાઠ કરે છે, તેથી ક્ષીરસ્વામી પણ કવિ નહીં પણ અતિ નો પાઠ અનાર્ષ માનતા હશે (મુદ્રણદોષનો સંભવ જણાય છે). ‘ધા-પ્ર.’ (પૃ.૯) માં પણ બંને પાઠ મળે છે નોંધવું ઘટે કે ચાન્દ્ર, કાશકૃત્સ્ન, કાતંત્ર અને હેમચંદ્રના વ્યાકરણ તેમજ ‘કવિ’ (પૃ.૨૯, ૩૧)માં પણ બંધનના અર્થમાં ઉપર્યુક્ત બંને પાઠ મળે છે. ‘સિ.કો.' ના ઉણાદિ પ્રકરણમાં અન્નદ્ભૂ॰ । (૧.૯૩) સૂત્રમાં અTM (પગની બેડી) એ નિપાતિત શબ્દને અતિ ધાતુ પરથી વ્યુત્પન્ન થયેલ દર્શાવ્યો છે, એ નોંધવું ઘટે. આમ સાયણ અને કાશ્યપના મતને અનેક વૈયાકરણોનું સમર્થન મળી રહે છે. 128 ૬. નહિ વનૈવેશે । Tઽતિ (પૃ. ૭૧) अत्यादय पञ्चैते न तिविषयाः इति काश्यपः । SAMBODHI સ્વાદિગણના આ ધાતુસૂત્રમાં સાયણ કાશ્યપનો મત નોંધે છે કે અત્યાયઃ એટલે અતિ-મતિ, રૂતિ, વિવિ અને મિતિ અને હિ એ પાંચ ધાતુઓ તિ‡ વિષયક નથી. સાયણે નોંધે છે કે સમ્મતા ટીકામાં પણ વિવિ, મિતિ પ્રકૃતિથી તિઙ્ગ વિષયક નથી એમ કહ્યું છે જ્યારે બીજા વૈયાકરણો ઉપર્યુક્ત બધાજ ધાતુઓને તિવિષયક કહે છે. કાશ્યપ એક બાજુ અતિ-અતિ બંનેનો પાઠ કરે છે અને બીજી બાજુએ બધા ધાતુઓ સાથે એમને પણ તિવિષયક ગણતા નથી, એટલું જ નહીં એનું કારણ પણ આપતા નથી. ‘સિ.કૌ.’ (પૃ.૫૮) માં હિ ધાતુના સંદર્ભમાં ‘બાલમનોરમા' ટીકામાં પણ કાશ્યપનો આ મત મળે છે. ૭. શીવ્ઝ મેચને । શીતે । (પૃ. ૭૬ ) दन्त्यादिरिति धनपालकाश्यपौ; अत एव षोपदेशलक्षणे सृपिसृजि...सीकृसेकृवर्जम् 'इति पेठतुः । पुरुषकारस्तु तन्न मृष्यति, यदाह - सीकृ इत्यार्या इति धनपालः, तत्र आद्यः पक्षः शीकर इति प्रयोगानुगुणः । યોગપિ ોદ્દેશલક્ષળે ‘સીકૃ’ પાઃ સોઽવ્યેવં પ્રત્યુત્ત્તઃ' કૃતિ । સ્વાદિ ગણનો શી ધાતુ, જે તાલવ્યાદિ છે, તેનો કાશ્યપ અને ધનપાલ ‘સી' એમ દન્ત્યાદિ પાઠ કરે છે અને તેના સમર્થનમાં કહે છે કે ધાત્વાવેઃ ૧ઃ । (૬.૧.૬૪) સૂત્ર પર ષોપદેશલક્ષણમાં જે વર્જ્ય ધાતુઓની યાદી છે, તેમાં સૌનૢ એમ પાઠ છે. પ્રથમ તો આપણે એ નોંધવું જોઈએ કે ભાષ્યમાં જે વર્જ્ય ધાતુઓની યાદી છે, તેમાં સૌ નો પાઠ નથી સે” નો છેઃ રૃપિવૃનિસ્પૃસ્યાસેતૃવર્નમ્ । ધનપાલ કહે છે આર્યો સૌ નો પાઠ કરે છે, તે પણ પુરુષકારને માન્ય નથી. ‘દેવ’ પરની પુરુષકાર ટીકા (પૃ.૪૨) માં કહ્યું છે, કે ષોપદેશલક્ષણના પર્યાદાસવાક્યમાં ધનપાલે જે સૌનૢ પાઠ કહ્યો છે, તેનું ખંડન થાય છે, કારણકે શૌ પરથી બનેલો શી: શબ્દ પ્રયોગાનુગુણ છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy