SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXX1, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર ‘ક્ષી.ત.’ (પૃ.૨૯) અને ‘ધા.પ્ર.’ (પૃ.૧૧) માં માત્ર ‘શૌ’ પાઠ જ મળે છે. તે ઉપરાંત શાકટાયન, હેમચંદ્ર અને ચાન્દ્ર વૈયાકરણો પણ શી પાઠ આપે છે, માત્ર બોપદેવ કવિ. (પૃ.૧૪) માં સેચન અર્થમાં સૌનૢ પાઠ આપે છે. ધનપાલ અને કાશ્યપ દંત્યાદિ સૌનૢ પાઠ આપે છે તેનું કારણ એ હોઈ શકે કે તેમણે રઘુવંશ, વગેરેમાં એને પ્રયોજાતો જોયો હશે, જેમકે ‘રઘુવંશ’માં સૌરાષ્ટ્રર્મન્દ્રિ (૧.૪૨) મળે છે તો ‘રઘુવંશ’ (૯.૬૮) માં સતુષારશીરો વનાનિત । અને ‘કિરાતાર્જુનીય’ (૫.૧૫) માં વિતતશીરરાશિમિ:.....અમ્બુમિઃ । એમ પણ મળે છે. ૮. શ્ર્લોી સાતે । તે । (પૃ. ૭૭) सङ्घातो ग्रन्थः । स चेह ग्रन्थ्यमानव्यापार इति श्रातिवदकर्मक इति स्वाम्यादयः । काश्यपादयस्तु ग्रन्थितृव्यापार इति मध्नातिवत् सकर्मकः । श्लोकैरुपस्तौति उपश्लोकयति । 129 સાયણ નોંધે છે કે ખ્વાદિગણના આ ધાતુનો અર્થ જે, ‘સંઘાત’ આપ્યો છે, તેનો અર્થે ક્ષીરસ્વામી વગેરે પ્રસ્થ્યમાનવ્યાપારઃ એવો કરે છે અને તેને શ્રાતિ ની માફક અકર્મક દર્શાવે છે. શ્રા પા સ્વાદિગણનો ધાતુ છે તેનું વ.કા.નું રૂપ ત્રાતિ થાય છે. જો કે નોંધવું ઘટે કે આવો કોઈ મત ‘ક્ષી.ત.’ (પૃ.૩૦) માં મળ્યો નથી. તેમાં શ્લોકૢ સત્કૃતે । સંહનને સંન્યમાને ચ। એમ જ મળે છે. કેટલાક લોકો તેનો પ્રન્થમાનવ્યાપાર એવો જે અર્થ કરે છે, તેનો ‘સર્જનવ્યાપાર’ અર્થ કરી શકાય. કાશ્યપ વગેરેનો મત જુદો છે. તે લોકો ‘સંઘાત' નો અર્થ પ્રસ્થિતૃવ્યાપાર એટલે કે ‘‘સર્જક વ્યાપાર” કરે છે તે, તેને મજ્ઞાતિ ની માફક સકર્મક માને છે અને řો પસ્તૌતિ ૩૫શ્નોતિ । એવું શ્લોવૃના ખિજ્ ના રૂપનું દૃષ્ટાંત પણ તેના સમર્થનમાં આપે છે. ‘ધા.પ્ર.’ (પૃ.૧૧) માં આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં આ અર્થ વિશે નિર્દેશ નથી. સાયણે આ બંને મત આપ્યા છે પણ બંનેમાંથી પોતે કયા મતની તરફેણ કરે છે તે દર્શાવ્યું નથી. ૧. કેળ છેઝ શોભાયોઃ । કેતે થેતે । (પૃ. ૭૭) शब्दोत्साह इति केचित् । यदाह काश्यपः- द्रेकते - शब्दनोत्साहं करोति । સ્વાદિગણના આ ધાતુનો અર્થ સાયણ શબ્દ અને ઉત્સાહ કરે છે. કેટલાક લોકો શબ્દ(થી) ઉત્સાહ આપવો એમ કરે છે. સાયણે નોંધ્યું છે કે ચાંદ્રવૈયાકરણ અને ‘ક્ષી.ત.’કાર (પૃ.૩૦) ‘શબ્દનું ઔદ્ધત્ય’ એમ અર્થ કરે છે, જ્યારે કાશ્યપ ‘શબ્દથી ઉત્સાહ કરે છે, વધારે છે,' એમ અર્થ કરે છે, જે કદાચ વધારે બંધ બેસે છે. ગુજરાતી શબ્દ ‘દેકારો' આ ધાતુ પરથી આવ્યો જણાય છે. ૨૦. અગ્નિ નક્ષને । અદ્ભુતે (પૃ. ૭૮) अञ्चिकीषते । अनुस्वारपरसवर्णयोः पूर्वत्रासिद्धत्वात् 'न न्द्राः' इति निषेधात् ककारादिर्द्वितीयैकाच द्विरुच्यते । न च 'पूर्वत्रासिद्धीयमद्विर्वचने' इति असिद्धत्वनिषेधः । 'न न्द्राः' इत्यस्य निषेधरूपत्वादित्यततौ स्थापितम् । आहुश्चात्र स्वामिकाश्यपादयोऽपि - 'न न्द्राः' इति निषेधात् कादेर्द्विर्वचनम्" । સ્વાદિગણના આ ધાતુના સનન્તરૂપ અગ્વિીપતે બાબત, સાયણ પોતાના મતના સમર્થનમાં કાશ્યપનો મત ટાંકે છે. સાયણે આ રૂપને સમજાવતાં આ પ્રક્રિયા દર્શાવી છે. અર્જાિ વિત્ ધાતુ છે માટે
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy