SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 127 Vol. XXXI, 2007 કાશ્યપ : પાણિનીય ધાતપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર સાયણે નોંધ્યા પ્રમાણે ક્ષીરસ્વામી અને કાશ્યપ એને મૂળથી જ તાલવ્યોમ્બારિ ગણે છે એટલે તિર્ પાઠ કરે છે અને સકારાદિ ગણતા નથી. સાયણ નીચે પ્રમાણે આખી પ્રક્રિયા આપી દર્શાવે છે કે એમ કરવાથી મધુ એવું અનિષ્ટરૂપ થશે. મધુરમ્ સુધી તો ઉપર પ્રમાણેની પ્રક્રિયા થશે પણ પછી સંયોત્તર્ણ | સૂત્રથી પ્રથમ ૨ કારનો અને પછી ૬ કારનો લોપ થશે. ત્યારપછી જે મધુશ રહેશે તેના શું કારનો ત્રણ પ્રશ્ન - ઉચ્છશાં : . (૮.૨.૩૬) સૂત્રથી ૬ કાર થશે અને સનાં નમ્ ! (૮.૨.૩૯) સૂત્રથી તેનો થતાં મધુદું શબ્દ થશે આ આખી પ્રક્રિયા ન મુ ને સૂત્ર પરની વ્યાખ્યામાં કાશિકાવૃત્તિમાં અને ન્યાસમાં પણ ટૂંકામાં દર્શાવી છે. સાયણે નોંધ્યા પ્રમાણે ક્ષીરસ્વામી આ ધાતુનો તાલવ્યાદિ પાઠ કરે છે, પણ ઉપર્યુક્ત પ્રયોગ બાબત ચર્ચા કરી નથી. આમ સાયણને, કાશ્યપનો મત ન સ્વીકારવા માટે પૂરતું કારણ મળી રહ્યું છે અને તેને વૃત્તિકાર, ન્યાસકાર વગેરેનું સબળ સમર્થન પણ મળી રહે છે. ૪. પિય ત્યામ્ ક્ષેધતિ . (પૃ. ૬૮). ___केचिदुदितं पठन्ति । यदाह काश्यपः- "उकारः 'उदितो वा' इति विशेषणार्थः" इति । तरङ्गिणी चायमुदिदिति, तवृत्तिविरोधादुपेक्ष्यम् ।। ગ્વાદિગણના આ ધાતુ વિશે કાશ્યપ કહે છે આ ઉદિત હોય અને તેથી તેને “લિતો વા' ! (૭.૨.૫૯) સૂત્ર લાગુ પડે એ બધું, વિશેષણ જેવું છે એટલે કે ખાસ મહત્ત્વનું નથી. સાયણ, ‘ક્ષી.ત.” (પૃ.૨૪)માં આનો ઉષધુ પાઠ આપ્યો છે તેનો વિરોધ કરતાં કહે છે કે પાવ ઉપલેશે(૭.૨.૧૦) સૂત્ર પરની કાશિકાવૃત્તિમાં આપેલી અનિલ્કારિકામાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ કારિકામાં વુષ્યતિ અને શિષ્યતિ એમ, એ ધાતુઓનો શ્યન થી નિર્દેશ કર્યો છે તેથી નિકા માં તેમને રૂઢ લાગીને વધતમ્ સિધિતમ્ થશે. હવે જો ઈતત્ માનીએ તો રતો વા (૭.૨.૫૯) સૂત્રથી ઈડાગમનો વિકલ્પ આવતાં, યસ્ય વિષI I (૭.૨.૧૫) સૂત્રથી રૂદ્ નો નિષ્ઠામાં પ્રતિષેધ થશે, માટે આ ધાતુનો ત્િ પાઠ સ્વીકારી શકાય નહીં. સાયણે પોતાના સમર્થનમાં કહ્યું છે કે ન્યાસ (ભા.૨.૫.૫૪૩) અને પદમંજરી (ભા.ર.પૃ.૫૦૬) પણ આના ઉદિત્ત્વને અનાર્ષ ગણાવે છે. મૈત્રેય ધા.પ્ર.” (પૃ.૮) માં વધુ પાઠ આપીને નોંધે છે કે વિયોરમનાઈમચ્છતા તથા વવૃત્ત (૭.૨.૨૦) નિછાયાં સિધિમિજુવાહિત{! દૈવ' પરની પુરુષકાર ટીકા (પૃ.૭૯) વિધુ પાઠ આપીને એજ જણાવે છે કે ચાસમાં આ ધાતુના ઉદિત્ત્વને અનાર્ષ કહ્યું છે. આમ કાશ્યપે આના ઉદિત્વને વિશેષણાર્થક કહ્યું છે તે ઉચિત છે. છે. ગતિ ગરિ વન્યને 1 સતિ અતિ (પૃ. ૭૩) अत्र धनपालः - तान्तं द्रमिडाः पठन्ति, आर्यास्तु दान्तमिति, उभयमिति मैत्रेयस्वामिकाश्यपसम्मताकारादयः ।
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy