________________
Vol. XXVI, 2003
વ્યાજની વાત
145.
કરજો કામ વિચારથી, નહિ કરશો ફુલાય; સમો વિચારી ચાલશો, થાશો સુખી સદાય.
ઓગણીસેને ચારના, મહા સુદિ પંચમી નામ;
તે દિન ઝગડો દાખિયો, કિજવર દલપતરામ એક રામ ચઢતાં ગયું, રાવણ કેરું રાજ; સોળ રામ શિરપર ચઢે, કહો રહે ક્યમ લાજ.
સંદર્ભ નોંધ ઉપરોક્ત કૃતિ દલપતકાવ્ય ભાગ ૨, પૃ. ૧૪૭થી ૧૪૯માંથી લેવામાં આવી છે. પુસ્તક નં. ૯૫૮૪ છે. તે, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org