________________
Vol. XXVI, 2003
બૌદ્ધ દર્શનમાં ભવચક્ર
પાંચ અતિતના હેતુઓ છે. વિજ્ઞાન, નામરુપ, ષડાયતન, સ્પર્શ અને વેદનાએ પાંચ ફળ છે. તે ઉત્પત્તિ ભવમાં પૂર્વે કરેલા કર્મોના પ્રત્યય છે. પ્રત્યુત્પન્ન ભવમાં તૃષ્ણા, ઉપાદાન અને ભવ ગ્રહણ કરવાથી અવિદ્યા અને સંસ્કારનું ગ્રહણ થાય છે. આ પાંચ આ સમયે હેતુ છે. વિજ્ઞાન, નામરૂપ, વડાયતન, સ્પર્શ અને વેદના એ પાંચ ભવિષ્યમાં કરેલા કર્મના પ્રત્યયોને કારણે હશે. ભવ તથા સંસ્કાર કર્મવર્ત છે અને અવિધા, તૃષ્ણા, ઉપાદાન ક્લેશવર્ત છે.
આમ, અવિદ્યા, સંસ્કાર, તૃષ્ણા, ઉપાદાન, ભવ એ પાંચ અતીતના હેતુ, વિજ્ઞાન, નામરૂપ, ખડાયતન, સ્પર્શ, વેદના વર્તમાનના હેતુ અને ભાવિના ફળ. તૃષ્ણા, ઉપાદાન, ભવ, અવિઘા, સંસ્કાર એ વર્તમાનના હેતુ.
પ્રતીત્ય સમુત્પન્નના ૧૨ અંગોના ત્રણ કાળના વિભાગોનું વર્ગીકરણ નીચેના કોષ્ટક દ્વારા
સમજી શકાય.
કમ્મભવ
ઉત્પત્તિભવ
Jain Education International
અતીત
૧. અવિદ્યા
૨. સંસ્કાર
વર્તમાન
૮ તૃષ્ણા
૯. ઉપાદાન
૧૦. ભવ
૩. વિજ્ઞાન
૪. નામ-રૂપ
૫. ખડાયતન
૬. સ્પર્શ
૭. વેદના
✰✰✰
109
For Personal & Private Use Only
ભવિષ્યત
૧૧. જન્મ
૧૨. જરામરણ-દુઃખ આદિ
www.jainelibrary.org