SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 120 નીલાંજના સુ. શાહ SAMBODHI હુસ્વાન્ત ઇષ્ટ લાગે છે. હરદત્ત લાગો (૧.૨.૧) સૂત્રની વ્યાખ્યામાં કહે છે કે “માત' શબ્દના પ્રયોગ પરથી આ ધાતુ દીર્ધાન્ત છે એમ કહી શકાય : મતતિ ટુર્શનાર્ રી: 1 કપટ ફો ક્ષન્ | (૧.૨.૯) સૂત્ર પરની વ્યાખ્યામાં એમ જ કહે છે : ૧ ૨ ટીવિષાનસ્થ લુફ રાત્રે इति धातुरवकाशश्चुकूषत इति, यस्मात् कूङ् शब्द इति पाठस्तत्र कुटदित्वान्ङित्वे सति गुणाभावाद दीर्घस्य श्रवणं सिद्धम् । સમ્મતાકાર કુનો હૃસ્વાન્ત પાઠ કરીને તેને કેટલાક દીર્ધાન્ત માને છે, એમ કહેતા હોય તો તે મતને કૈયટ વગેરેના અભિપ્રાયથી સમર્થન મળી રહે છે. ૨૯. રૂષ મા બળે ! ક્રયાદિગણના આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં, સાયણ સમ્મતાકારનો એક મત આપે છે (પૃટ પ૩૩). સાયણ નોંધે છે કે તીક્ષદકુમe (૭.૨.૪૮) સૂત્રનો અર્થ એ છે કે આ સૂત્રમાં ગણાવેલ ધાતુઓને આર્ધધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે વિકલ્પ ઈડાગમ થાય છે. કાશિકાવૃત્તિ આ સૂત્રને સમજાવતાં કહે છે કે રૂપુ ડૂછીયાત્વિયં વિન્ડ ડ્રષ્યતે / તે વધારામાં સ્પષ્ટ કરે છે કે દૈવાદિક ‘રૂષ તૌ' અને ક્રયાદિક ‘રૂષ' આમીષે એ બે ધાતુઓને નિત્ય ઈડાગમ થાય છે. આ બાબત સ્પષ્ટ થાય માટે કેટલાક “તીષસ'૦ | સૂત્રમાં રૂાનો ઉદિત પાઠ કરે છે જેથી તે તુદાદિગણનો રૂપ ધાતુ છે એમ સ્પષ્ટપણે સમજાય. સાયણે નોંધ્યું છે તેમ હરદત્ત ૭૨-૪૮ સૂત્રની વ્યાખ્યામાં કહે છે કે જે તૂર્તિ પતિ, તે મહિના સૌદર્યાદ્રિચ્છીર્થસ્થ પ્ર દુ: | મોરપ્યારમાત્ર વિવરણ તિ | જે લોકો ઉદિત પાઠ નથી કરતા, તે લોકો પણ સહના સાહચર્યને લીધે અહીં તુદાદિગણ ઇચ્છાર્થક રૂપ ધાતુનો પાઠ છે એમ કહે છે, કારણ કે બંનેમાં ૩૪ વિકરણ પ્રત્યય છે. આ જ પ્રમાણે વર્ધમાન, સમ્મતાકાર, ક્ષીરતરંગિણીકાર (પૃ. ૨૮૭) વગેરે પણ અહીં તૌદાદિક રૂષ નું ગ્રહણ માને છે. - સાયણ વધારામાં ઉમેરે છે કે કાશ્યપ નામના વૈયાકરણ રૂસ્તરે શ્વપ્રત્યયાત્ પ્રતિષ: (૭. ૨.૪૮) સૂત્ર પરના મહાભાષ્ય વાર્તિકને આધારે, કહે છે કે ન વિકરણ સિવાયના તૌદાદિક અને ક્રયાદિક રૂપ ધાતુને ઇડાગમ વિકલ્પ થાય છે. તેમનો મત સમ્મતાકાર વગેરેના મતથી જુદો પડે છે. હરદત્ત પણ કહે છે જો વાર્તિકને પ્રમાણભૂત. ગણીએ તો કૈયાદિક રૂપનું ગ્રહણ આ સુત્રમાં કરવું જોઈએ. તીસ૬૦ (૭.૨.૪૮) સૂત્ર પરના મહાભાષ્યની વ્યાખ્યામાં કૈયટના મતનો સાર એવો નીકળે છે કે વાર્તિકકારના મતને સ્વીકારીએ તો આ સૂત્રમાં ક્રમાદિકનો રૂઘનો સમાવેશ થાય અને તેથી તેને વિકલ્પ ઈડાગમ થાય. તો પિત: અને પુણ: એમ બંને રૂપો થાય, સમ્મતાકાર વગેરે આ ક્રયાદિક રૂમાં નિત્ય રૂ માને છે. ૩૦. મોડ ડક્ષેપને 1 ચુરાદિગણના આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં (પૃ. ૫૩૯) સાયણ કહે
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy