________________
Vol. XX, 1996
સમ્મતાકાર : એક અપ્રસિદ્ધ વૈયાકરણ
119
એમ તે શાસનો ઋદિત પાઠ કરે છે તે કહે છે કે ઋદિત્ત્વથીજ શાસૃગનુશિૌનો ઉપધાçસ્વનિષેધ સિદ્ધ થશે. તેથી તેમને આશાસનું ઉદિત્ત્વ અનભિપ્રેત લાગે છે. આમ સમ્મતાકારને હરદત્તનું પ્રબળ સમર્થન મળી રહે છે.
સમ્મતાકાર, વર્ધમાન, હરદત્ત વગેરે શાસૂના અનુદિત પાઠ કરે છે માટે નિષ્ઠામાં તે લોકો માલિત | એવા ઈડાગમસહિતના રૂપનો આગ્રહ રાખે છે.
‘નાતોપ' સૂત્ર પર હરદત્ત કહે છે (૨, પૃ. ૫૯૯) કે, શાસ્ત્રનું આ સૂત્રમાં ગ્રહણ ન થાય માટે કેટલાક ત્રટશ, ડાનુfશી એમ તે શાનો ત્ર પાઠ કરે છે. તે કહે છે કે ત્રત્વથી જ અહીં ઉપધાસ્વનિષેધ સિદ્ધ થશે તેથી તે દૃષ્ટિએ પણ આ કરૂણાનું ઉદિત્વ અનભિપ્રેત છે. સમ્મતાકારને હરદત્તનો ટેકો મળે છે.
૨૬, વવ આપો. અદાદિગણના આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણા વન્ ધાતુનાં નમ્ (વર્તમાનકાળ)નાં રૂપોનો નિર્દેશ કરતાં કહે છે કે વવન્તીત્યપ્રયોrોડનHધનાત રૂતિ સ્વસિષ્ણતરી | ક્ષીરતરંગિણી(પૃ૧૯૧)માં એ પ્રમાણેનો મત મળે છે : વન્તીતિ નેણ, મનપાનાન્ | સાયણે ક્ષીરસ્વામી અને સભ્યતાકારના સમર્થનમાં ભોજ અને આત્રેયનો મત પણ ટાંક્યો છે તે દર્શાવે છે કે તે પોતે આ બાબત સાથે સંમત છે – મૈત્રેયે પણ વર મળે | સૂત્ર પર નિર્દેશ કર્યો છે કે અન્તવનચાનકથાના વક્ષતે ! (પૃ. ૮૩). આમ “વતિ' એ રૂપનો પ્રયોગ થતો નથી એ બાબતમાં બધા સહમત લાગે છે.
૨૭. મોતની મોર્ની બ્રીડે 1 સાયણ આ ધાતુસ્ત્રનું સ્વરૂપ સમજાવતાં નોંધે છે કે ચાન્દ્રો મોનની મોનબ્બી બ્રીડે એમ પાઠ કરે છે, (પૃ. ૪૬૪) જ્યારે માત્રે મૈત્રેયસ્વામિમતા - શાયના: સર્વે યાત્િમg: | સાયણ નોંધ્યા પ્રમાણે મૈત્રેય (પૃ. ૧૧૦) તેમજ ક્ષીરસ્વામી (પૃ. ૨૪૬) મોતની મોતજ્ઞી ત્રી? એમ પાઠ કરે છે અને શાકટાયન ગો નનૈ મોર્નેર્ બ્રીડે ! (ધાતુપાઠ, પૃ. ૧૬) એમ પાઠ કરે છે. આમ સમ્મતાકારના મતને પાણિનીય પરંપરાના વૈયાકરણો તરફથી સમર્થન મળે છે.
૨૮. હું રાત્રે ! તુદાદિગણના આ ધાતુસૂત્રના આરંભમાં સાયણ કહે છે (પૃ. ૪૭૯) કે केचिद्दीर्घान्तमिमं पठन्ति इति आत्रेयमैत्रेयौ । एवं स्वामिकाश्यपसुधाकरधनपालसंमताकारा अपि । સાયણ પોતે હૃસ્વાન્ત પાઠ આપે છે; કેટલાક આનો દીર્ધાન્ત પાઠ કરે છે એમ જણાવે છે અને પછી સ્વામી, કાશ્યપ, સુધાકર ધનપાલ સંમતાકાર એમ જ કહે છે એવો નિર્દેશ કરે છે. આ પરથી આ વૈયાકરણોને હસ્વાન્ત પાઠ સંમત છે કે દીર્ધાન્ત તે સ્પષ્ટ થતું નથી. તેથી ક્ષીરસ્વામીના મતને આધારે તેમનો મત નક્કી કરી શકાય. ક્ષીરસ્વામી (પૃ. ૨૫૭) કુરૃ I હૃસ્વાન્ત પાઠ કરીને વૂડું
લ્યા એમ આપે છે. તેથી આપણે અનુમાન કરી શકીએ કે કાશ્યપ સુધાકર અને સમ્મતાકાર પણ હૃસ્વાન્ત પાઠ કરીને કેટલાક ને દીર્ધાન્ત માને છે એમ જણાવતા હશે. મૈત્રેય (પૃ. ૧૧૮) એમ જ કરે છે અને કફના દૃષ્ટાંત તરીકે યુવતે રૂપ આપે છે. સાયણ ઉલ્લેખ કરે છે કે ન્યાસકાર પણ ફો લ7 | (૧.૨૯) સૂત્ર આગળ તે ત્વત્ર તીવવનપર્થવ | કહે છે તે પરથી તેમને