SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 118 નીલાંજના સુ. શાહ SAMBODHI આત્મપદનું વિધાન કરવા માટે અને અનુવારે તશ હેન્ના | (૩.૨.૧૪૯) સૂત્રથી લાગતા યુ પ્રત્યયના વિધાન માટે છે, એમ વૈયાકરણો માને છે. સાયણ નોંધે છે કે સતીરતું વાર ક્વારા તા તન્મતે વિરક્ષણ યુ હતુ. સમ્મતાકાર માને છે કે ક્ષ માંનો કાર ઉચ્ચારણ માટે છે અને તેના પરથી બનતા વિવલખ શબ્દમાં યુવું પ્રત્યય નથી (પણ ન્યુ છે). - સાયણ આ મતનું ખંડન કરતાં કહે છે કે અહીં યુ છે અને ચુંટું નથી. તેઓ કહે છે કે વક્ષઃ રમ્ | (૨.૪.૫૪) સૂત્ર પર વાર્તિક અનોશ પ્રતિષ: તે એટલે કે મમ્ અને મન પ્રત્યય લાગે ત્યારે વલઃ ધાતુનું રહ્યીગૂ ન થાય. સાયણ કહે છે કે થોનો અભાવ માત્ર યુટ્યાં છે એવું નથી તે યુમાં પણ છે. વળી લિઃ | સૂત્ર પરની કાશિકા વૃત્તિમાં ને અનવષત્રિવિરક્ષણ વગેરે શબ્દોનો નિર્દેશ છે તેના પરથી જ યુqનો નિર્દેશ થાય છે એવું પણ અમે નથી કહેતા, કારણ કે તે યુદ્ અને ન્યુટુ બંનેમાં ચરિતાર્થ થઈ શકે છે. પણ વિપક્ષન'માં યુ છે અને સ્કુટું નથી તે સ્વરના તફાવતને લીધે અમે કહીએ છીએ : સૂર્ય ૩મા વેન્દ્રમસા વિવક્ષTI: અહીં વિવક્ષTI:માં અન્તાદાત્ત સ્વર છે જે યુનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. જો જુદું હોત તો મધ્યોદાત્તસ્વર દર્શાવાત. સાયણ નોંધે છે કે ન્યાસકારે પણ વક્ષ: | સૂત્ર પરની વ્યાખ્યામાં ‘વિક્ષ'માં ન્યુ દર્શાવ્યો છે, તે તેમનો મત પણ સ્વરના વિરોધને લીધે જ ખોટો કરે છે. આમ સાયણે સ્વરનો તફાવત દર્શાવી, ‘વિરક્ષણ' શબ્દમાં ન્યુ પ્રત્યય છે અને વૃક્ષમાં રૂાર ઉચ્ચારણ માટે છે તેવા સમ્મતાકાર મતનો અસ્વીકાર કર્યો છે. યુદ્ અને ન્યુ બંને કૃત્મયો છેયુ પ્રત્યય અનુવાજેતરો હૃહના ) (૩.૨.૧૪૯) અને યુદ્ | (૩.૩.૧૧૫) સૂત્રથી જુદું લાગે છે. ૨૫. ૩૮૨શકુ છાયામ્ | અદાદિગણના આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં, સાયણ સમ્મતાકારનો એક મત શાનું ધાતુના અનુબંધના સંદર્ભમાં ટાંકે છે, (પૃ. ૩૩૧). તે જણાવે છે કે આત્રેય, મૈત્રેય (પૃ. ૭૮), સ્વામી (પૃ. ૧૭૮) અને કાશ્યપ આનો શાસું એમ ઉદિત પાઠ કરી ના+ત્નોfપ સાવૃત્તિતામ્ | (૭.૪.૨) સૂત્રમાં તેનું સામાન્યપણે ગ્રહણ કરી, તે સૂત્રથી ઉપધાçસ્વનો નિષેધ કરીને શરાસન્ રૂપ દષ્ટાંત તરીકે આપે છે. ઉપાધાÇસ્વના નિષેધને ઉદિત્કરણનું પ્રથમ પ્રયોજન દર્શાવે છે. તેનું બીજું પ્રયોજન દર્શાવતાં કહે છે ત્વપ છસિ | (૭.૧.૩૮) સૂત્રથી જ્યના અપવાદ તરીકે જ્યારે સ્વી આદેશ થાય ત્યારે ‘વતો વા' ! (૭.૩.૫૬) સૂત્રથી ‘માશાવા' અને 'નાશાસિત્વા' એમ ઈડ્ર વિકલ્પ થઈ શકે. નિષ્ઠામાં વચ્ચે વિમા ' (૭.૨.૧૫) સૂત્રથી ઇડુ વિકલ્પ ન થાય તેથી મારાસ્ત અને માશાસ્તવાન એવાં રૂપો થાય છે. સાયણ નોંધે છે કે વર્ધમાન, સમ્મતાકાર, હરદત્ત (૭.૪.૨ સૂત્રની વ્યાખ્યામાં) અને ગર્ગ વગેરે તેનો શાસ્ એમ અનુદિત પાઠ કરે છે. તેઓ માને છે કે નાસ્તો િસત્રમાં શાક અશિ'નું ગ્રહણ છે. તેથી આ શાન્ ને તે સૂત્ર લાગુ ન પડે, માટે ઉપધાÇસ્વનો નિષેધ ન થાય તેથી ઉપધાહૂસ્વવાળું શિશસત્ રૂપ બને. તે વૈયાકરણો અનુદિત પાઠ કરે છે, માટે નિષ્ઠામાં માસિત એવા રૂપનો આગ્રહ રાખે છે. સાયણ ઉમેરે છે કે નાનોfo | સૂત્ર પર હરદત્ત કહે છે કે મા:શાનું આ સૂત્રમાં ગ્રહણ ન થાય તે માટે કેટલાક 28ાનું અનુશિૌ
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy