SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નીલાંજના સુ. શાહ સમ્મેતાકારને આ ધાતુઓના દીર્ઘત્વ બાબતમાં સાયણ, ક્ષીરસ્વામી અને મૈત્રેય વગેરે બધાનું સમર્થન મળી રહે છે, કા૨ણ કે તે બધા આ ધાતુસૂત્રના દૃષ્ટાંત તરીકે પૂર્વતે પૂર્વતે એમ દીર્ઘત્વવાળાં રૂપો જ આપે છે. બોપદેવકૃત ‘કવિકલ્પદ્રુમ' (પૃ ૧૩૪)માં ર્વ પૂર્વક્ એમ બંને રૂપો મળે છે. 110 SAMBODHI ૨. શ્રુતિર્ ક્ષળે । સ્વાદિગણના આ ધાતુસૂત્રને સમજાવતાં સાયણ વધુ જ્યોતતીતિ ‘મધુવ્રુત્’ શબ્દ પરથી મધુક્ શબ્દ કેવી રીતે બને છે, તેની પોતે દર્શાવેલી રૂપસિદ્ધિ સાથે ૮.૨.૩ સૂત્રની વ્યાખ્યામાં વૃત્તિકાર, ન્યાસકાર અને પદમંજરીકાર તેમજ મૈત્રેય (પૃ॰ ૭) અને સમ્મતાકાર સંમત થાય છે, તેમ નોંધે છે. (પૃ ૬૭) તે પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તત્મપુત્રુત્+વિવર્। છે તેમાં તત્કૃતિ તવારè । (૩-૧.૨૬ પરના વાર્તિક)થી વધુશ્રુત +fr+વિવત્ = થયું. ખાવિશ્વવત્ (૬.૪.૧૫૫ પરના વાર્તિક)થી નિો લોપ થયો. તેથી મધુન્ +fo+વિવત્ = રહ્યું. ત્યાર બાદ નશવ । (૧.૩.૮) સૂત્રથી નો વેરવૃત્તસ્ય (૬.૧.૬)થી નો અને ત્ત્તત્ત્વમ્ (૧.૩.૩) સૂત્રથી નો લોપ થયો અને પરેશેડનનુનાસિ | (૧.૩.૨)થી નો લોપ થાય છે. આમ વિવનો લોપ થાય છે. તેથી મધુ+ર્િ = રહ્યું. ત્યાર બાદ પ્રત્યયતોપે પ્રત્યયનક્ષળમ્ । (૧.૧.૬૨) સૂત્રથી વિવજ્ઞે માનીને ખેનિટિ । (૬.૪.૫૧) સૂત્રથી બિષ્નો લોપ થતાં ‘મલ્લુ' રહ્યું તે યકારાન્ત પ્રાતિપદિકને રોઝસમ્॰ । (૪.૧.૨) સૂત્રથી સુ પ્રત્યય લાગતાં મધુર+સુ = થયું. સુ પ્રત્યયનો હન્ યાન્મ્યો । (૬.૧.૬૮) સૂત્રથી લોપ થતાં મધુચ્ રહ્યું, નો લોપ સંયોન્તસ્ય ! (૮.૨૨૩) સૂત્રથી થતાં ‘મથુ’ રહે છે. તેમાં સ્નો શ્રુત્વ અસિદ્ધ થતાં સ્ થયો. સ્વો: (૮.૨.૨૯) સૂત્રથી સ્નો લોપ થતાં મધુવ્ ૨હે છે જો : (૮.૨.૩૦) સૂત્રથી નો ૢ થઈને મધુત્ થયું. ાનાં નશો (૮.૨.૩૯)થી મધુમાંના નો ત્ થઈને મધુક્ રહ્યું સમ્મેતાકારે ધાતુઓનાં રૂપોની સિદ્ધિ અંગે પણ પોતાની ‘સમ્મતા' નામની વ્યાખ્યામાં વિચાર કર્યો લાગે છે. એમ સાયણે નોંધેલા એમના આ મતને આધારે કરી શકાય. ૩. રુથિવુથિસુધિમથિમાહિતાસજ્ઞેશનો: । (પૃ॰ ૬૮) આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણ हे छे } अत्र च क्षीरस्वामी मन्थं सानुषङ्गमनिदितं पठित्वा मध्यत इति चोदाहृत्य 'मथीति दौर्गा મન્યતે' ફાદ તેમણે નોંધ્યા પ્રમાણે ક્ષીરસ્વામી થિ...મન્થ । એમ આ સૂત્રમાં પાઠ કરે છે. તેના ઉદાહરણ તરીકે મતિ, મતે વગેરે રૂપો આપે છે. (પૃ॰ ૨૪) તેઓ ‘થિ માથિ કૃત્યપીતિ વૌમાં: કહે છે. ક્ષીરસ્વામી જે અનિદિત ‘મન્થ' પાઠ કરે છે, તેને લીધે અનિવિતાં૦ (૬.૪.૨૪) સૂત્રથી વિઙત્ પ્રત્યય ૫૨માં હોય તો ઉપધાના નકારનો લોપ થાય છે. સાયણ સમ્મતાકારનો મત નોંધતાં કહે છે સમ્મતમાં તુ દાપિ પચેતે । એટલે કે તે મન્થ અને થિ બંનેનો પાઠ કરે છે જેથી મતે અને મતે બંને રૂપો થઈ શકે. મૈત્રેય આ ધાતુસૂત્રમાં ‘મથિ' પાઠ આપે છે (પૃ. ૭). ૪. વિધુ શાસ્ત્ર માંગલ્યે હૈં । સ્વાદિગણના આ ધાતુસૂત્રની ચર્ચા કરતાં સાયણ કહે છે કે
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy