________________
VoI. XX, 1996
સમ્મેતાકાર : એક અપ્રસિદ્ધ વૈયાકરણ
(પૃ. ૭૦) નિષ્ઠામાં ‘યસ્ય વિભાષા । (૭.૨.૧૫) સૂત્રથી ઇટ્નો નિષેધ આવે (પણ ક્રાદિ નિયમથી નિત્ય ઇઝ્ થતાં) ‘સિદ્ધમ્' એવું ઇંડાગમવાળું રૂપ થાય છે. ક્રાદિનિયમના સંદર્ભમાં તે સમ્મેતાકા૨નો મત ટાંકે છે.
111
ધૃમૃવસ્તુનિટિ (૭.૨.૧૩) સૂત્રથી વિહિત થતા નિયમને ક્રાદિનિયમ કહેવાય છે. સૂત્રનો અર્થ એ છે કે હ્ર સ્ મૃ વૃ સ્તુ વગેરે સૂત્રમાં દર્શાવેલા ધાતુઓ જ લિટ્ એટલે કે પરોક્ષકાળમાં અનિટ્ થાય છે. તે સિવાયના બીજા ધાતુઓ લિટ્સમાં સે થાય છે. આ સૂત્ર પહેલાં મેડ્વિજ્ઞ (૭.૨.૮), તિgત્ર૦ (૭.૨.૯), વાત્ત વેશેડનુવાત્તાત્ (૭.૨.૧૦), વગેરે ઈંડાગમના પ્રતિષેધ અંગેનાં સૂત્રો આવી ગયાં છે, અને ત્યાર પછી પણ આ અધ્યાયમાં બીજાં અનેક સૂત્રો ઈંડાગમના નિષેધને લગતાં છે સ્વરતિભૂતિ (૭.૨.૪૪) ૩વિતો વા (૭.૨.૫૬) જેવાં બીજાં સૂત્રો પણ મળે છે જે ઈંડાગમ વિકલ્પે કરે છે, જ્યારે આર્થધાતુક્ષેત્તાવેઃ । (૭.૨.૩૫) સૂત્ર ઈડાગમનું વિધાન કરે છે. મૈત્રેય અને સમ્મતાકારનું કહેવું એ છે કે ક્રાદિનિયમ પહેલાં જ પ્રતિષેધકાંડ એટલે કે પ્રતિષેધ કરનારાં સૂત્રોનો આરંભ થયો છે. તેથી તે પછી આવતું ક્રાદિસૂત્ર અને તેને આધારે રહેલો નિયમ બળવાન છે, માટે ઈટ્ના પ્રતિષેધ અંગેનાં સૂત્રો હોય કે ટવિતો વા જેવાં ઈનું વિકલ્પે વિધાન કરતાં સૂત્રો હોય, તે બધાંનો આ નિયમથી બાધ થાય છે. ક્રાદિસૂત્રમાં દર્શાવેલા ધાતુઓ જ લિટ્યાં અનિટ્ થાય છે, બાકી બધા ધાતુઓને નિત્ય ઈંડુ થાય છે અને તેથી સિન્થેષિતા જેવાં રૂપો બની શકશે. ય एव लिट्यनिटस्ततोऽन्ये लिटि संडित्यनेन नियमेन.... यावान् कश्चिदऽभाव० प्रतिषेधनिबन्धनो विकल्पनिबन्धनो वा सर्वो बाध्यते.....
મૈત્રેયે ધાતુપ્રદીપ(પૃ॰ ૮)માં આ જ વાત બીજા શબ્દોમાં સંક્ષેપમાં કહી છે : ઝાવિનિવમાત્ प्रत्युज्जीवितस्येो बलीयस्त्वमिष्यते । तेन स्वरति० । इति प्राप्तस्य विकल्पस्यापवादो नित्यमिडागमो મતિ । ક્રાદિ નિયમની બલવત્તા અંગેનો સમ્મતાકારનો આ મત નોંધપાત્ર છે.
૫. હ ન્દ્રશૂવે । સાયણ આ ધાતુસૂત્ર પરની ક્રિયા દ્વારા વ્યાખ્યામાં (પૃ ૭૩) કહે છે કે વંશે એમ અર્થ કહેવામાં તાચ્છીલ્યાર્થનો સંગ્રહ ન થાત, માટે શૂ, એમ કહ્યું છે. તે નોંધે છે કે સાધનપ્રધાનપ્રયોશિત્વવ્યાપનાર્થ વન્દ્રશૂપ્રમિતિ સમ્મેતાતરકિળ્યોઃ । ક્ષીરસ્વામી કહે છે કે વશનમાત્રે વાગ્યે સાધનનિર્દેશ:, સાધનપ્રધાનપ્રયોસમવાયાર્થ; । (પૃ ૨૭) કહેવાનો ભાવાર્થ એ છે કે માત્ર દંશ કે દશન અર્થ દર્શાવ્યો હોત તો દાંત દ્વારા દંશ દેવાની જે સર્પની સ્વભાવગત ક્રિયા છે તેનો અર્થ ન વ્યક્ત થાત. માટે સાધન (દશન) જેમાં પ્રધાન છે, તેવા દન્તણૂકના પ્રયોગને ભારપૂર્વક દર્શાવવા માટે વસૂ કહ્યું છે.
મૈત્રેયે આ જ બાબત કહી છે કે વન્દ્રશૂળ કહેવાથી તેની સામે સમવેત સ્વભાવભૂત ગર્વિત દશનક્રિયાનો બોધ થાય છે (પૃ ૯)
૬. નિ અદ્િ વશ્વને ! સ્વાદિગણના આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણ નોંધે છે (પૃ॰ ૭૩) કે ધનપાલના મત પ્રમાણે દ્રમિડો એનો અતિ પાઠ કરે છે, જ્યારે આર્યો અદ્દિ પાઠ કરે છે.