SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XIX, 93-94. 121 ‘ત્રિવેન્દ્રમ રૂપકો’માં... ઉત્સાહપૂર્વક કાર્યાન્વિત કરી આપે છે, (જેમ કે વસન્તક). આમ પાત્રોનાં નામોને સંવાદોમાં આવી રીતે કે ગૂંથી લઈને ચરિત્રપાત્રોનાં નામોને સંવાદોમાં આવી રીતે ગૂંથી લઈને ચરિત્રચિત્રણને એની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે. ધ્વન્યાલોકકારે (૩.૧૬માં) જે કહ્યું છે કે - ‘‘સુબન્ત, તિઙન્ત કે વચનાદિના સંબંધોથી, તથા વિભિન્ન કારકશકિતઓથી, અને કૃદન્ત, તન્દ્રિત અને સમાસો વડે પણ કયાંક અલક્ષ્યક્રમવાળો (રસાદિ ધ્વનિ) દ્યોતિત થાય છે. તેના ઉદાહરણ રૂપે ‘ત્રિવેન્દ્રમ-રૂપકો’ના ઉપર્યુકત સંજ્ઞાકરણને આગળ ધરી શકાય એમ છે. વળી, ચરિત્રચિત્રણને માટે સંજ્ઞાકરણનો આવો ઉપયોગ તે ‘ત્રિવેન્દ્રમ-રૂપકો’ની અત્યાર સુધી અનુલ્લિખિત રહેલી એક આગવી વિશેષતા છે. વળી, આ વિશેષતાને આ રૂપકોનાં સમાન કર્તૃત્વના મુદ્દાનું સમર્થન કરતી એક વધુ દલીલ રૂપે ‘ભાસ-સમસ્યા’મા ઉમેરી શકાય એવી છે !! * પાદટીપ : ૧. No dialogue no drama. ૩ नाट्यस्यैषेति । एषा हि तनुर्नाट्यस्य सकलप्रयोगभित्तिभूतत्वेन आतोद्यगीताभिनयानुग्राहकत्वात् स्वयमभिनयरूपत्वाच्च ॥ નાટ્યશાસ્ત્રમ્ (અમિનવમારતીસમેતમ્), (Vol. II, p. 220) Gaekwad's Oriental Series, No. Lxviii, M.S. University, Baroda, 1934. અળીયસ્ત્વાન શબ્દેન સંજ્ઞાવાં, વ્યવદાઈ નો । - નિમ્, અધ્યાય-૧, (પ્રથમ: વાવ:). तत्र नामान्याख्यातजानीति शाकटायनो नैरुक्तसमयश्च । न सर्वाणीति गार्यो, वैयाकरणानां चैके ॥ निरुक्तम्, अ०- १. चतुष्टयो शब्दानां प्रवृत्ति: जातिशब्दाः गुणशब्दाः क्रियाशब्दा:, यदृच्छाशब्दाश्चतुर्था: । (ऋलृक् मा. सू. २ इत्यस्य સૂત્રચોપી વ્યારળમન્નામાવ્યમ્ । પૃ. ૭૨). આવા મુદ્રાલંકારનો પ્રયોગ અન્ય ‘ત્રિવેન્દ્રમ રૂપકો'માં પણ જોવા મળે છે: જેમ કે, પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ, પંચરાત્ર અને પ્રતિમા. જુઓ : માસનાટવમ્ - Plays Ascribed to Bhasa. Ed. by C.R. Devadhwr, Pub. Orientat Book Agency, Poona, 1957. (′૦ ૬૭, ૨૭૨ે, ૨૪૧) ७. नारायणस्त्रिभुवनैकपरायणो वः ૩. ૪. ૫. ૬. C. શ્રી શેવડે ગુરુજી કાર્યગૌરવ નિધિ ટ્રસ્ટ, અમદાવાદ અને સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આયોજિત ‘ભાસ પરિસંવાદ' (તા. ૨૯,૩૦ નવેમ્બર, ૧૯૯૪)માં રજૂ કરેલો લેખ. ૯. पायादुपायशतयुक्तिकरः सुराणाम् । लोकत्रयाविरतनाटकतन्त्रवस्तु प्रस्तावनप्रतिसमापनसूत्रधारः ॥ ...વ્ હતુ સંજ્ઞાવાનીનિવાજ્ઞિતે અનાનસહાયે ઘનશ્ર્ચયે... ધાર્તરાષ્ટ્ર: પરિવાર્ય નિવાતિત: મારોઽમિમન્યુ: || - તૂતપટોવમ્ । (એજન, દેવધરની આવૃત્તિ, પૃ. ૪૫૯) शब्दादर्थाकारवृत्तौ जायमानायां स्वाकारस्यापि समर्पणमिति शब्दस्यापि विषयता । अत एव शब्दे ग्राह्यत्वग्राहकत्वरूपशक्तिद्वयस्वीकारः । तत्र तात्पर्यवशाद् बहुधा शब्दप्रकारको बोध: । ...सर्वं ज्ञानं शब्दानुविद्धम् । तदुक्तम् - न सोऽस्ति प्रत्ययोलोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन भासते || (वाक्यपदीयम् १-३२४) - वैयाकरणसिद्धान्तलघुमञ्जूषा, आदर्श संस्कृत ग्रन्थमाला प्रथमं पुप्पम्, प्रथमं संस्करणम्, सं० सभा ગામમાં (રત્નપ્રમાવ્યાહ્યાસહિતા), લક્ષ્મીનારાયન પ્રેસ, કાશી, વિ૦ŕ૦ ૨૧૮૬ (પૃ૦ ૩૨૮). એજન, દેવધરની આવૃત્તિ, પૃ. ૩૯૩.
SR No.520769
Book TitleSambodhi 1994 Vol 19
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1994
Total Pages182
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy