SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 101 નીચે પ્રમાણે લખ્યું' છે : પડિતરાજ જગન્નાથને ભટ્ટોર્જિં દીક્ષિત સાથે જે અહિનકુલવેર જેવું સહજ વૈર ઊભું થઈ ગયું હતુ. એ વિષે એક કવિએ લખ્યુ` છે કે—ગવિખ દ્રાવિડ(અપ્પય્યદીક્ષિત)ના દુરા×હરૂપી ભૂતાવેશથી (પ્રેરાયેલા) ગુરુદ્રોહી ભટ્ટોજિ દીક્ષિતે ભરી સભામાં, વગર વિચારે પ`ડિતરાજને મ્લેચ્છ' કહી દીધા. ધૈયનિધિ ૫તિરાજે આ (વચન)ને તેમની પ્રૌઢમનારમા'નું કુચમન કરીને સાચુ કરી દેખાડયુ અને અપ્પય દીક્ષિતાદિ (ભટ્ટોજિના સમથ કા) જોતાં જ રહી ગયા. પતિ યુધિષ્ઠિર મીમાંસકે કાશીમાં પ્રકાશિત થયેલી ‘રસ ગ`ગાધર'ની કોઈ હિન્દી ટીકામાંથી એક ઉદ્ધરણ આપ્યુ છે, જેમાં ઉપયુક્ત પ્રસંગ નોંધ્યા છે : यद् द्राविडदुर्ग्रहग्रहशामिलष्टं गुरूद्रोहिणा यन्म्लेच्छेति वचोऽविचिन्त्य सदति प्रौढेऽपि भोजिना । तत्सत्यापितमेव धैर्यनिधिना यत्स व्यमृद्नात् कुत्रम् निर्ब्रध्याऽस्य मनोरमामवशयन्नયાદ્યાન સ્થિતાન્ ।।F * આપણે જાણીએ છીએ કે પતિરાજ જગન્નાથે યવનકન્યા સાથે લગ્ન કર્યાં હતા. આ હકીકતથી ખીજાયેલા કાશીના તત્કાલિક સમાજમાં, જગન્નાથને મ્લેચ્છ' જાહેર કરનારા કોઈ પ્રસ`ગ બન્યા હોવાની પૂરી સભાવના છે. અલબત્ત, જગન્નાથે પોતે આવા કોઈ પ્રસગની વાત પ્રૌઢમનારમાકુચમનિી'ની પ્રસ્તાવનામાં લખી નથી. ૧. પ્રોઢમનોરમાકુમ ્ની' ટીકા થન્થના પરિચય : ૧.૧ ૫. જગન્નાથકૃત મનોરમા ખ`ડનરૂપા-ચમદ્દિની નામની ટીકા સમ્મતિ પૂર્ણ રૂપે મળતી નથી. પણ શ્રી સદાશિવ જોશી શાસ્ત્રીએ સમ્પાદિત કરેલી ‘પ્રૌઢમનારમા’માં પૃ. પ૬૬ પછી, પરિશિષ્ટ રૂપે (પૃ. ૧ થી ૨૬) આ ટીકા જોડવામાં આવી છે. આ ટીકામાં કુલ છ પ્રકરણા આવેલાં છે : ૧. સ'ના પ્રકરણ, ૨. પરિભાષા પ્રકરણ, ૭. અચ્ સન્ધ્રિ પ્રકરણ, ૪. હસન્ધિ પ્રકરણ ૫. વિસગ` સન્ધિ પ્રકરણ અને ૬. સ્વાદિ સન્ધિ પ્રકરણુ. આની આગળના ગ્રન્થ મળતો નથી. પરંતુ છઠ્ઠા નીચે મુજબની પુષ્પિકા વાંચવા મળે છે : સ્વાદિ સન્ધિ પ્રકરણ' ને અન્તે ૬. જુઓ : સંસ્કૃત વ્યાકરણરાસ્રા તિહાસ, માન-†, તૃતીયÉરળ, વિ. સં. ૨૦૩૦, રૃ. ૪૮૨-પ્રુશ્૰. વળી, આ શ્લોક “હિન્દ્રા-સજ્જનાધ', લેખક-પુરુષોત્તમ શર્મા ચતુર્વેદી (પ્રકા: ઇન્ડિયન પ્રેસ લિમિટેડ, પ્રયાગ, સ`વત (૧૯૮૬)ની પ્રસ્તાવનામાં પૃ. ૨૧ ઉપર આવેલા છે. છ, પ્રમાÀિમા-શેતા-ઝુત્રમર્દિની--સંહિત સાયરન પ્રૌઢનોરમા; ઈ-૪-સાશન નૌશી શાસ્ત્રો, પ્રમાાર.--નીલના સંસ્કૃત સીરીશ આક્રિમ, વનારસ સીટી, 1934 A.D.
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy