SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ને, મહેતા ઈના મોટા ગજા જોવામાં આવતા, તેની સાથે મૂળ ખડકના ભાગે કવચિત દેખાતા કઈ જગ્યાએ ઈટોના ઢગની બહારની બાજુએ જુદા જુદા થશે ? કોતરેલા પથરો પણ જોવામાં આવતા આ રચના આખી મંદિરની જગનીનું દર્શન કરાવતી હતી. આવી જગતીનો પરંપરાની પ્રાચીનતાની આપણે ચર્ચા કરી ગયા છીએ. જગતીની ઉપર મંદિર બાંધવામાં આવતું. તે મંદિરની પીઠથી ઉપરના વેદિબંધ સધીના ભાગે ચિતે સચવાયેલા હતા અને તેની ઉપરની ઈમારત નટ થઈ ગયેલી હતી. આ દેરાસરમાં કાળક્રમે થયેલા થડા ઘણા ફેરફારો દેખાતા હતા પર તું મદિરનું મલ કેન્દ્ર સ્થાને તેની પૂજાની મુખ્ય મૂર્તિ કે મલ નાયકનું સ્થાન હતું. આ ગર્ભ ગૃહ કે ગભર એ મદિરનું સૌથી મહત્વનું અંગ છે અને તે સપષ્ટ કરવા માટે મંદિરના ઉપરને સૌથી પંચે ભાગ આ ઓરડા પર રાખવામાં આવે છે. આ સૌથી ઊંચા ભાગનું શિખર વિવિધ રીતે ભારતના વિવિધ ભાગોમાં બંધાય છે. આપણી સ્થાપત્ય શૈલીઓના ભે, પ્રભેદ સમજવા માટે આ રચના મહત્વની છે. તેનાથી મંદિરના દેખાવમાં ફેરફાર થવાથી એ રૂ૫-ૌધર્મે વિવિધ શૈલીઓ દર્શાવે છે અને તેથી જૈન સ્થાપત્યમાં કંઈ રોથીનું અનુસરણ કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નને ઉત્તર જીતેન્દ્ર પ્રાસાદાધ્યાયમાં પ્રાસાદ મંડનમાં આપતાં પ્રાણાઃ મચે મેવો રાણા તાપઃ | અન્નમાં વિરાવ મલ્હાર રતિનાસ્તા | જેવાં વૈવિધ્યનુ' સૂચન ભગવાનદાસ જૈન સંપાદિત પ્રાસાદ મંડનના પરિશિષ્ટ નં ૨ ને થા લેકમાં છે, આથી જેને સ્થાપત્યમાં દેશકાળ પ્રમાણે વિવિધ પ્રકારના પ્રાસાદે બાંધવાની પરંપરાએ હતી. તેથી દરેક મંદિરનું વિગતવાર અધ્યયન થાય ત્યારે તેના અંગે, ઉપાંગે. તેમાં થયેલા ફેરફાર, તેની કાલગણને, શલી આદિ ભેદ, પ્રભેદોનું વિશ્લેષણ થાય છે તેની અને ચર્ચા કરવી શક્ય નથી. પરંતુ સ્થાપત્યનાં કેટલાક અંગાના ઉલ્લેખ મા ત્રથી સંતોષ માનવે પડે છે. મંદિરનું મુખ્ય અંગ ટૂલનાયકનું' ગર્ભગૃહ કે ગભારાઓ છે તેની આગળના ભાગમાં પ્રવેશ દ્વારની બહાર અને મ પ પછીના ભાગમાં નાની અંતરાલ વિકલ્પ હોય છે. અને તેના આગલા ભાગમાં મંડપ બાંધવામાં આવે છે. આ રચનામાં મૂળ નાયકનાં ગભ ગ્રહની આજબાજ પ્રદક્ષિનું થઈ શકે એવું સાંધાર કે સાવંધર નામનું બાંધકામ ઘણે વિકાસ દર્શાવે છે. આ વિકાસની પરંપરા ઘણી પ્રાચીન છે. તારંગાનું આપણું મંદિર આ શૈલી દર્શાવે છે. મૂલનાયક એક જ હોય તેને બદલે વિવિધ તીર્થ કે ચામુખજી, વસતી આદિની ને માટે રચને થ વ ત્યારે તેમાં ફેરફાર થઈને તેવાં દેરાસરનાં રૂ૫ ભેદથી તેની કંઈક એાળખાણ રાકય બને છે. સામાન્ય રીતે આખું સાંધાર કે નિરધાર દેરાસર જગતી પર બંધાયું હોય ત્યારે જે જગતી નાની હોય તે તેની આજુબાજુ ખુલી જગ્યા છોડીને તેની ફરતે એટલે બાંધી તેની એક બાજુ, મોટે ભાગે બહારની બાજુએ નાની નાની દેશીગા અને અંદરની બાજુએ ઉપાસકેને કરવા માટે ભમતીની રચના કરી હોય છે. તેથી અાવું સમમ બાંધકામ બહારથી દુર્ગ જેવું હોવાને આભાસ આપતું પરંતુ અંદર મીખો. દેવસ્થાનનાં વિધિને આવરી લેતા સ્વપતું થાય છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy