SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રા, ના, મહેતા પ્રથમ બે પરિસ્થિતિમાં દેરાસર નિશ્ચિત રીતે ઈ.સની પ્રથમ સદી કરતાં પ્રાચીન હેવાનું દર્શાવીને તેને આશરે બે ત્રણ સદી જેટલે સમય આપી શકાય, જ્યારે ત્રીજી સ્થિતિમાં મુદ્રાનાં ઘડતર પછી થોડા વખત પછી તે બન્યું હોય એમ ગણાય અને તેથી તે પરિસ્થિતિમાં પહેલી બે સ્થિતિ કરતાં થોડું અર્વાચીન ગવું પડે આ પરિસ્થિતિમાં પાટલીપુત્રમાં પ્રથમ બે પરિસ્થિતિમાં પ્રસ્તુત શિલ્પ સંપ્રતિનું સમકાલીન ગણાય અને ત્રીજી પરિસ્થિતિમાં અનુકાલીન ગણાય. જે સ પ્રતિ પછી પણ જૈન શાશનનું બસ પટણામાં ઘણું હતું અને તેનાં કાર્યો ચાલુ હતાં એમ ગણવામાં આવે તે આ પ્રતિમાને શંગ કે કાવવા શનાં રાજ્ય દરમિયાન ઘડવામાં આવી હતી એ અલિપ્રાચ વજદવાળી ગણાય. પરંતુ શું આ કાવવંશન સમયમાં જૈન શાશન કદાય એ બળવાન હોય અને સ પ્રતિ તથા મૌર્ય યુગ માં વધુ બળવાન હે ય એવી માન્યતાને શું અને કારની ધાર્મિક મનોવૃત્તિ ટેકે આપે એમ છે. તે વાતમાં જે તર્યા હોય તે કાશીપ્રસાદ જયસ્વાલના મત તરફ અભિપ્રાય ઢળે તે માટે કારણે છે. તદુપરાંત જૈને માટે ગુફાઓ પણ અહીં જની છે તે દવાનમાં રાખવું ઈટ છે. પરંતુ આ વિવાદમસ્ત પ્રશ્નને સરળ કેળ નથી. કલાના અભ્યાસીઓમાં આ પ્રશ્ન ચર્ચાયા કરશે. તેમ છતાં આ પ્રાચીન શિલ્પ અને તેના પ્રાપ્તિ સ્થાનના ઉપલબ્ધ પુરા પરથી સ્થાપત્યની બાબતમાં એક સાધાર અભિપ્રાય પર આવી શકીએ છીએ. જૈન શાશનમાં નિર્વાઇસૂચક ચૈત્ય પૂજાની સાથે આ પથ દર્શક તીર્થંકરનાં દેરાસર બાધવાની પરંપરાને વિકાસ પણ ઘણા લાંબા સમય પૂર્વે થઈ ચૂકી હતે. કાલમળમાં ના પામતા સ્થાપત્યાવશે આપણને પ્રમાણમાં ઓછા મળે છે તેથી આપણે સ્થાપત્યને ઈતિહાસ તપાસીએ ત્યારે દેરાસરદિની ચર્ચા કરવા માટે આપણને વિવિધ નમનાઓ મળે છે, તેમાં બે પ્રકાર છે. પ્રથમ પ્રકાર ખડકમાં કંડારેલાં દેરાસર, અપાસરા વગેરે છે અને બીજા પ્રકારમાં બાંધકામની ગણના થાય. જૈન શાશનમાં ચૈત્ય અને પૂજા સ્થાનની માફક સાધુ અને સાધ્વીઓનાં રહેવાનાં સ્થાની જરૂર પડે છે. સાઘુઓનાં રહેવાનાં સ્થાનમાં તીર્થકરના જીવનમાંથી બેધ લેતાં વલે, ચૈત્ય વગેરે સ્થળે જતાં તેમાં મેટાં વૃક્ષ, કુદરતી ગુફાઓ, કેરેલી ગુફાઓ કે આશ્રય સ્થાની સ્વાભાવિક ગણના થાય. આ પ્રારની રચના વણી થાય છે. પરંતુ સમયને અભાવે તેને અને ઉલ્લેખ માત્ર કર્યો છે. આપણી પરંપરા પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યે બિહારમાંથી દક્ષિણ ભારતમાં સ્થાનાંતર કર્યું હતું. અને તેને પરિણામે મુખ્યત્વે કર્ણાટકમાં તા થૈને વિકાસ ક્રમશઃ થ, મૌય. કાલીન અને તેના કરતાં પ્રાચીન સમયનાં તી શેધવાના બાકી છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy