SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્થાપ્ય બનાવવામાં આવતી. આવાં વાડની અંદરના વૃક્ષને વૃક્ષ કે ચેતિય રૂખ કહેવાની આ પણી પરિપાટી છે આમ ચૈત્ય અને વૃક્ષોની તપાસ કરતાં સમજાય છે કે તેની સીમાની મર્યાદા વેદિકાથી નક્કી કરવામાં આવતા. મથુરાના યોગ પટ પરનાં રેખાંકન પરથી આ સીમા પણ આ ખા એટલા જેવડી હતી અને તેની પર તેરણ અને વેદિકા બાળ્યાં હતાં એમ લાગે છે. આ બાંધકામની પ્રવૃત્તિઓ દર્શાવે છે કે મુખ્ય બાંધકામની આજુબાજ વાડથી જમીન આંતરી લેવામાં આવતી અને તેની અંદર બીજ બાંધકામ થતું. કેટલીકવાર આ અાંતરી લીધેલી જમીનની અંદરની ઈમારત બાંધતાં પહેલાં ત્યાં આખે એટલે અથવા જતી તૈયાર કરવામાં આવતી તેમાં સ્થાપત્યનું વિશ્વસમાઈ જતું લાગે છે, માં આવી જગતી પર દેરાસરે કે મંદિર બાંધવાની પદ્ધતિના આ૫ણા સ્થાપત્ય ઊલે છે. તેનું અન શેઠન કરતાં તેમાં જગતી શબ્દનો અર્થ સચવાયેલ છે. અપરાજિત પૃછામાં ૧૧૫ માં સૂત્રમાં ૫ માં લેક “પ્રાસારો રિયુક્ત પ્રાપ્તી વોટ મેવ .” જેવો ઉલેખ છે. તે જ દીપા ઉધૂત કર્યો છે. આ ક્ષેક પ્રમાણે એ આખું દેવાલય શિવલિંગ સાથે સરખાવાય તે તેની પીઠિકા, જલાધારી ને જગતી કહેવાય. આ ઉપનામાં શિવલિંગની નીચેના ભાગ અથવા પીઠ એ જગની છે તે સુ છે કે મરિના બાંધકામ માટે તેની નીચે એટલે બાધવામાં આવે છે તે જગતી છે. આપણે ત્યાંની જમીન તપાસતાં તેમાં કેટલીક પચી, કેટલીક ફાટ પડે તેવી, કેટલીક પથરાળ એમ વિવિધ પ્રકારની છે, આ જમીન પર ઈમારત તયાર કરવા માટેની વિવિધ પદ્ધતિમાં જમીનમાં પાયે ખેદીને અથવા તેની પર તરે તૌયાર કરીને ઈમારત બાંધવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં જમીન મજબુત પરંતુ ખાડાટેકરાવાળી હેઈ, તેને સમતલ કરવા માટે ટેકરાના કેટલાક ભાગ ની પાસે બાંધકામ થઈને એટલે તૈયાર થાય છે અને તેની પર ઈમારત તૈયાર થાય છે. અથવા બીજી રીતે ખાડાટેકરા સમતલ કરવામાં આવે છે. આમ વિવિધ પ્રકાર ની પદ્ધતિથી ઇમારતનું બાંધકામ થતું હોવાથી અને તેની સીમા આલેખાતી હોવાથી આ રચના વૈવિધ્ય દર્શાવતું અર્થ વૈવિય જગતી શબ્દ આપવાને સંભવ છે. મથરાનાં વીત્યના અવલોકનથી તેના સ્થાપત્યમાં જગતીની રચના લાંબા સમયથી સ્વીકારાયેલી લાગે છે, અને તે પરંપરા અનેક સ્થળે અદ્યાપિ જોવામાં આવે છે. જ્યારે ચૈત્યનાં બાંધકામો જોવામાં આવે ત્યારે તે ઘણું મેટાં અને ખુલ્લામાં હોય છે, જેન પરંપરાની માફક બૌદ્ધ પરંપરામાં પણ આવા રમૈત્યો અથવા સ્તૂપે દેખાય છે. જેન પરંપરાના સ્વપના વધુ નમના મેળવવાની જરૂર છે તે તરફ અને અંગુલિ નિર્દેશ પૂરત છે. કારણકે નગર બહાર આગમાં ઘણુ ચીત્યનાં વર્ણન છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy