SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ' ર. ના. મહેતા આપણા તીથંકરાની, આપના શાસ્ત્રોની નજરે વિશ્વની સાગરાપમ કે ગભુતી કરવામાં મુશ્કેલી ઉત્પન્ન કરે તેવી પ્રાચીનતા દેખાય છે. તેમાં થઇ ગયેલા ચેાવીસ તી કરી અત્યારના યુગના ચાવીસ તીથ કરી અને ભાવષ્યના ચાવીસ તીથ કરશનો વિકસેલી માન્યતા તેમ જ અનાદિ અને અનત વિશ્વના અનંત જીવોને માક્ષ માગે દેરવાનાં જૈન શાસનનાં ધ્યેયની સત્યતા ઉચ્ચકોટીની હાવાનો સાર્વત્રિક મત છે. જૈન શાસનનાં ધ્યેયાને વિચાર કરતાં તેનાં દર્શન કરનાર તી કાનુ` સ્મરણ થાય છે, પ્રથમ તીથકર ઋષભદેવે એ પર પરાનુસાર લેાકકલ્યાણનાં ઘણાં કાર્યો કર્યા, તેમાં ખેતીનુ' જ્ઞાન, લિપિજ્ઞાન, ઇત્યાદિ પ્રવૃત્તિયા ગણાય છે. આ પ્રવૃત્તિએ આપણી સંસ્કૃતિના પાચામા છે, લિપિજ્ઞાનની મદદથી સ્મૃતિને માત્ર મૌખિક પ્રક્રિયાથી જીવંત કા ખવાના પ્રયાસમાં વધુ બળ મળે છે, તેથી નિર્વાણુ પામેલા તીય કરી ગણધર અને અનેક આચા ની તપશ્ચર્યાં, જ્ઞાન સાધના આદિની સ્મૃતિ અને સસ્કારેનુ સરક્ષણ અને સંવર્ધન થાય છે તેથી તે અપેાહિત થતી નથી, અને ચિકાશમાં વૃદ્ધિ થાય છે. તીર્થંકરોની નિર્વાણું ભૂમિની તપાસ કરતાં વીસ તીથ કરા સમેત શિખર પર નિર્વાણુ પામેલા જાય છે. તે ઉપરાંત કૈલાસ કે અષ્ટાપદ, પાવાપુરી, ગિરનાર અને ચંપાપુરી જેવાં ખીજાં નિર્વાણુનાં સ્થાન છે તે સ્થળે તીય કરાની સ્મૃતિ માટે મહુવનાં છે, નિર્દેશુ સ્થાનની માફક પંચકલ્યાણુકમાં ઓજા' સ્થળા પણ પર્`પરામાં મહુત્ત્વમાં છે. તીય કરીનાં આ પુણ્ય સ્થાન ઉપરાંત જૈત સધનાં રહેવાનાં સ્થાનો, સાધુઓનાં તપશ્ચર્યાનાં સ્થાન, ઉપાશ્રયા આદિમાં સ્વાભાવિક રીતે આપણી પ્રવૃત્તિઓ થતી રહે છે, તે પ્રવૃત્તિઓ પૈકી શાશન માટે મહત્ત્વના સ્થળેામાં ઉપર જણાવેલાં સ્થળે ઉપરાંત પૂજા સ્થા,, સાધુ તથા સાધ્વીને રહેવાના ઉપાશ્રય વગેરે ગણાવાય, આવાં સ્થાનક પર 'ધાયેલી ઇમારતાની માજનાં આખ્યાનમાં કેટલીક ચર્ચા કરી છે. (૨) આપણે ખાંધેલી ર ઈમારતા, તેની ઉપરનાં શિષપો, તેમાં વપરાતી વિવિધ વસ્તુ જૈન જ્ઞાાનના વિચારો દર્શાવામાં મદદ કરે છે કે તેના વરાધ કરે છે તે મહત્ત્વની પ્રશ્ન છે. જો આપણાં સ્થાપત્યે, આપણા વિચારાનુ` યોગ્ય પ્રતિષ્મિ પાડતા હાય તે તે સફળ ગણાય. અન્યથા તે નિષ્ફળ ગણાય. તેથી ભાપણાં સ્થાપત્યોની માપણા વિચારો તથા આચાર નિર્દેશનની સફળતા નિષ્ફળતાની વિચારણા જરૂરી છે તેને આર્ભ અમદા વાદની પ્રવૃત્તિથી કરીશું', અમદાવાદના હાલની મૌત પરિપાટી જોતાં તેમાં ૧૩૬ મુખ્ય જિનાલયા, છ અ ંતર્યંત જિનાલય, ૧૦૬ ધર મર્દિશ મળીને ૩૦૮ ચૈત્યનાં દર્શન થાય છે. આ ન થી એક સ્વાભાવિક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આપણે જિનાલયે ધરમદિરા ષાદિ માટે સૌન્ય શબ્દનો ઉપયોગ શા માટે કરીએ છીએ ? આ શબ્દે માત્ર પરંપરાગત છે કે તેમાં કઈ ઐતિહુાસિક તથ્ય છે તેની તપાસ કરવાની જરૂર ઊભી થાય
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy