SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતીય વિવેચનમાં અહંકારને વિભાવના રહે મૂળમાં ઉપચાર-એક વસ્તુ સાથે સંબદ્ધ બીજી વસ્તુની રજુઆત-છે; વળી આકાર પતે સુંદર હે જોઈએ એવું કુન્તક માને છે, આનંદવર્ધન પછીના આલંકારિ વનિ, ગુણીભૂતબંગ અને રિબ એવું કામનું વગ કરણ આપે છે તેમજ વ્યંજનાવ્યાપારની ચર્ચા કરે છે તેથી આનંદવર્ધનને અનુસરતા હોય તેવું લાગે છે. પરંતુ વનિસિદ્ધાંતને તેમણે સાચે સ્વીકાર કર્યો હતો તે, અલંકારોની સંખ્યા અને વિસ્તાર ઘટવો જેતે હતા. પરંતુ મમ્મી, આવક, શે જાકર મિશ્ર, અપૂણ્ય દીક્ષિત અને જગન્નાથ જેવા સમર્થ આલંકારિકાએ અલંકારોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. સ્પકના અલંકારસવ, શાભાકર મિશ્રના અલંકારરત્નાકર, અપગ્ય દીક્ષિતના કુવલયાનંદ અને ચિત્રમીમાંસા જેવા સંઘેમાં તે માત્ર અલકારનિરૂપણું જ થયું છે. અવનિકાર પછી સમયમાં અલંકારોની સંખ્યા પણ વધતી જાય છે. મસૂટ દૂર, , , શે ક્ષણિક ૧૦, વિશ્વનાથ ૭૭, અપ્પ દીક્ષિત ૧૨૩ અને જગન્નાથ ૭૦ અલંકાર કરે છે. વનિકાર પછીના સમયમાં એલ કારને કવિપ્રતિભાનિર્વત્ય માનવામાં આવ્યા છે. પ્રતિભાના અવગુનિનામી તેમજ પવનો વાણિી એવી વ્યાખ્યા આપવામાં આવી છે. જગનાથ પ્રતિભાને જાગૃપનાનુરારિ કહે છે, સામાન્ય રીતે પ્રતિભા એટલે કવિકલ્પના એ અર્થ કરવામાં આવે છે. આ કોર કવિતાની નીપજ છે, કાવ્યમાં અલંકારને બહિરગ કેવી રીતે ગણી શકાય? અહંકારને કવિની અભિવ્યકિતમાંની વિર કરી શકાય એવું નિશર પછીના આલંકારિકે માનતા નથી. આ સંવાશિ અલંકારનિષ્પત્તિ પાછળ કામ કરતા સમ કવિવ્યાપારનું ઊંડું અધ્યયન કરે છે. ઉલ્લેક્ષા અને અતિશયોક્તિ અલંકારોના મૂળમાં રહેલી અથવાથની પ્રક્રિયા સમજતાં રુટ કહે છે કે આ પ્રમાણ (દા.ત. ચંદ્ર) અને આરોષવિષય (દા.ત મુખ) ને અભિન્ન અમિત કરવાની પ્રથમ કાવ્ય અવસ્થામાં હોય ત્યારે ઉક્ષા અલંકાર થાય. સુખ નો છે જ છે એવું કહેતી વખતે કવિના તારામાં રેડે મુખમાં ચન્દ્રવની અશમતા પ્રત્યેની મ્બરમતા છે. અત્યંત સામ્યને કારણે અતિશક્તિમાં આવી જાગતા સહેલી નથી. રિણામે અસત્ય (ચંદ્ર) અત્ય (મુખ) ફરે ૨જુ થાય છે. આ વખતે અષ્યવસાય શિવ થએલો ગણાય છે. પરિણામે મુખ નજર સમક્ષ હેય પરંતુ શબ્દ ન જતા બાપ ચન્દ્ર એવો શબ્દ પ્રજીએ છીએ. આ દષ્ટિબિંદુથી જોતાં રn, જાણમાળ, ચિન જેવી સંજ્ઞાઓ આધુનિક ભારતીય ભાષાઓમાં જેને પ્રતીક (jmware કહે છે, તેની જમાનાથી થઈ રહે છે. તેમનાવ, વિખ્યાતિવિખ્યમ, માખ, જાણ વગરની વિવેચના પણ કવિવ્યાપારની પરિચાયા બની રહે છે, અલંકારના શબદલાશ અને ધર્મલા વાર એલ એ વિશે વિધિ છે અલંકારતા વારતા, પમ, અંકિય અને શેને મળી ચીર વિર્ય પામ્રા છે સ્મક ઓપ, વિરાધ, શંખલા, તર્કન્યા, વાયામ, તાજા સાહાના નીતિ અને શિવત્તિને આધારે અલંકારનું વર્ગીકરણ કરે છે. આ ઉણત કર અને સહિ એવા બે સિમ અવતાર પણ આપે છે, જેમાં બે અથવા વધુ પ્રકારનું છોનલ મિશ્રિત રૂપે આવે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520760
Book TitleSambodhi 1981 Vol 10
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages340
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy