SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રા શુક્લ છે. અભિવ્યક્તિનુ સૌદર્ય" માનવ"ન ઈષ્ટ જરૂર ગવે છે પણ ઊર્મિતત્ત્વને અનુરૂપ હાય એવુ અને એટલુ જ અભિવ્યક્તિનું સૌન્દય" તેમણે માન્ય રાખ્યુ છે. યમ, શ્લેષ, અને ખગબધ, સુરજ ધ જેવી ચતુરાઈ ભરેલી રચનામાં ચુક જ થળ પસંદ કરવા પડે, તેને અમુક જ રીતે ગાઠવવા પડે. આ બધા આયાસ કરવામાં કવિની બુદ્ધિ રામાયેલી રહે તા ઊર્મિ તત્ત્વ માટે મેાકળા અવકાશ રહે નહી, આથી ઊર્મિની અભિવ્યક્તિની સાથેાસાથ જે ગાતાર પ્રગટી જાય, અને કવિ પાસે છૂટા આયાસ માંગે નહીં તેને તે ધ્વનિકાવ્યમાં લાર્ માને છે. આમ શાનધનના વિવેચનમાં અપૃથગ્યન્તુનિવત્ત્વ અને ધારતુ રણ બની જાય છે, પ્રતિભાશાળી વિની વાણીમાં અલંકાર આપે।માપ આવી જય હે. નગરની ચિત્રણ ધવન, કવિનું ધ્યાન ઊર્મિતત્ર તરથી ખસેડી લેતા હેાવાથી શૃંગાર કે કરણ જેવા સુકુમાર રસેામાં તેમને પ્રયેાજવા નહી એવી ખાસ સૂચના તેઓ આપે છે. પણ પ્રતિભામાંથી જ જો અલ કારે; પ્રગટતા હાય તો તેને બહિરંગ શા માટે માનવા અને તેમને ગુણથી જુદા પાડી, ગુણુને અંગી (રસ)ના ધર્મો અને અલ કારને અગર્ભિત ફરી આગના ધર્મો જ કેમ ગણવા? માનવધનની કાવ્યવિચારણામાં આ મુદ્દો સમાય રોયા નથી. વળી રસનિમાં અલકારા અથગ્યનનિવત્ય ઢાવા જોઈએ. પણ અવિવતિવાય તિના પ્રભેદ્યમાં આવે ઢાઈ નિયમ એમણે દર્શાવ્યા નથી. એટલુ જ નહીં, રસાલાસમાં ૫, અનુપ્રાસ જેવા અલંકારા પરત્વે પણ તેમણે વાંધા લીધે નથી. પૂર્વવત્તી આાલ કારિકાની પ્રબળ અસરને કારણે હોય કે પછી અલંકારમતિ અન્યની સુમા અનુભવસિદ્ધ હાય તેને કારણે અલકાર જ્યારે પ્રધાનરૂપે વ્યંગ્ય અને ત્યારે માળ ધ્વનિની કાઢિમાં આવી જાય એવું આનદ ન માને છે. અલકારધ્વનિમાં મમ અલ કારનું ચારુવ વાચ્ય અર્થ કરતાં વધુ હોય છે. સમાસક્તિ, અપ્રસ્તુતપ્રક્ષા, વ્યાજસ્તુતિ જેવા અલંકારો ગુણીભૂતવ્યંગકાવ્યના ઉદાહશા બને. કારણ, વ્યાખ્યા તાં વામાઈની ચારુતા અહીં વધી જાય છે. આન ધ ન પછીના આચાય` કુન્તક અલંકારને કવિના સૌન્દર્યલક્ષી વ્યાપારના એ ધાવિષ્કાર માને છે. સૌન્દય લક્ષી કવિવ્યાપારના પશુિામરૂપ, વિવેચક્રાને આહ્લાદ આપે એવા ભધમાં વ્યવસ્થિત શબ્દ અને અર્થને તે વ્ય માને છે. કવિને સોબલની વ્યાપાર વ, પદ, વાકય, પ્રભુધ વગેરે રૂપે અવિકાર પામે છે. અલંકારને કુન્તક ઉપચારનતા તેમજ વાયવક્રતામાં સમાવિષ્ટ કરે છે. . અલંકારને કુન્તક બાવ ગણતા નથી પરને કવિવ્યાપાર સાથે તેના સીધા સ ંબંધ માન્ય રાખે છે, આન ધવનની કાવ્યયેાજના રમ ધ્વનિને કેન્દ્રમાં રાખી, જુદા જુદા કાવ્યાંગાને વ્ય જરૂપે સ્વીકારતી હતી. વળી ગઈ સભર સભ્યને તેઓ શ્રેષ્ઠ માનતા હતા અને શ્રેષ્ઠ કાવ્યને અનુલક્ષીને તેમની વિવેચના થ હતી. માં વિવેચન વધુ વ્યાપક છે. સબળ મિસ ંવેદના ન્ હાય તા પશુ સૌની ભૂતિ થઈ શકે. માથી જ આનંદવર્ધનની જેમ નિ, ગુણીભૂતાય અને ચિત્ર એવું કાવ્યનું તારતમ્યમૂલક વગી કરશુ ન કરતાં, કવિએના ત્રણ માર્ગો બતાવી, તે ત્રણ માર્ગોને તેમણે મત્સ્ય ગણ્યા છે. અલ કાર કવિની પ્રતિભામાંથીજ જન્મે છે અને રૂપક જેવા અલકારાના - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520760
Book TitleSambodhi 1981 Vol 10
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages340
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy