________________
નરસિંહ મહેતા કૃત
આવા છેલ ન હૈયે સામ, કેડિલા કાંનજિ રે; નવ યે કેઈનું માંસ, વાલા ગુણવાનજિ રે. ૧ તમે મેટા છે મહારાજ, કેડિલા કાંનજિ રે; કાંઈક લેકનિ રાખે લાજ, વાલા ગુણવાનજિ રે. ૨ તમે મ થાએ મેવાર, કેડિલા કાંનજિ રે; સૌ દેખે છે સંસાર, વાલા ગુણવાનજિ રે. ૩ હજિ નાના છે તમે નાથ, કેડિલા કાંજિ રે, આવિ બાઝો માં અમ સાથ, વાલા ગુણવાનજિ રે. ૪ આવિ સિંદ કરે છે તાણ, કેડિલા કાંનજિ રે, ન આપું મૈનું દાણુ, વાલા ગુણવાનજિ છે. ૫ કે છો હવા જેવાં વેણ, કેડિલા કાંનજિ રે; તમે નરસિ મેતાના સેણ, વાલા ગુણવાનજિ રે ૬
ઉભિ રને રે સૈવાલિ, - ચાલિ જાય છે કયાં ચરિત્રાલિ ? વાટે લાગે દાંણ અમારું - તેમાં લેશું મૈડુ તારુ પ્રિતે રિતે મેડ પાને;
મટુકિ મેલિ કુંઢિ (? સુંઢિ) જાને. ગુજરિ ગર્વભરિ તું ગેલી;
ચરિ દાણ તણિ ને સેલી. નરસિ મેતે કે મટુકિ લૈને
મેલિસ ઘેર સિખામણ દૈને.
૧૫
[સેરઠ] એક સમે હરિ વનમેં; ઉભા વેણ વાય રે, હ મટુકિ ગોપિકા, મૈ વેચવા જાય રે. (ટેક) બેઉને તે મેલાપ થયે, વનમે એકાંતે રે ગપિ સાથે ગુજ કરિ, ખાંતિલે ખાતે રે. ઊભા વેણ..૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org