SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યા એટલે કે સ્વભાવશન્ય માન્યા એટલે કે પ્રતીત્યસમુત્પન્ન માન્યા यः प्रतीत्यसमुत्पादः शून्यता ता प्रचक्ष्महे । સી લાવાથી સિદૈવ મધ્યમાં | મ. ૨૪-૧૮ આમ શુન્યવાદને પુરસ્કર્તા નાગાર્જુન મનાયો નાગાર્જુનના આ નિરૂપણ કરનાર બે પુસ્તક છે–વિગ્રહવ્યાવતની અને મધ્યમકશાસ્ત્ર આમ પુલનરામ્યમાંથી ધમ-રામ્ય સુધી નાગાજને બૌહદર્શનની પ્રગતિ કરવી એટલે આભાસ એ ઊભે થશે કે નાગાજુન તો ધર્મ પણ માનતા નથી અને એ જ માન્યતાને આધારે તેનું નિરાકરણ કરવામાં આવ્યું. એટલે બૌદ્ધધર્મમાં વિજ્ઞાનવાદે શન્યવાદમાથી આગ ૭ પ્રસ્થાન કર્યું. તેનું મતમ એવું હતું કે બાઘધર્મનું અસ્તિત્વ કે તેને સ્વભાવ ભલે ન હોય કારણ તેને અસ્તિત્વને આધાર આપણું પોતાનું જ્ઞાન છે અને જ્ઞાન તે સ્વાનુભવસિદ્ધ છે માટે બાથધર્મો ભલે ન મનાય પણ આતરધમ-વિજ્ઞાન-ચિત્ત એને તે ઇન્કાર થઈ શકે તેમ નથી. માટે વિજ્ઞાન સત છે, બીજ મિયા છે એવી માન્યતાને પ્રચાર વિજ્ઞાનવાદે કર્યો શૂન્યતાવાદની જેમ વિજ્ઞાનવાદના મૂળ પણ લ કાવતારમાં મળી આવે છે પણ તે તે વાદના નિરૂપણના સ્વતંત્ર ગ્રંથો પછીથી લખાયા તેમાં શુન્યવાદ અને પછી વિજ્ઞાનવાદ એ ક્રમ છે આમ બૌદ્ધધર્મની અનેકવિધ જે દાર્શનિક પ્રગતિ થઈ તેનાં આસપાને છે. હવે આપણે નાગાર્જુનના શુન્યવાદ વિષે થોડી વધુ ચર્ચા કરીએ. અન્ય દાર્શનિકોના વિવિધ તર્કોનું નિરાકરણ કરવામાં નાગાર્જુને સ્પષ્ટ કર્યું છે કે મારી કઈ પ્રતિમા નથી જેને સિદ્ધ કરવાની મારી જવાબદારી હેય. મારુ કાય તે અન્ય દાર્શનિકે જે તર્કને આધારે પ્રમાણ અને પ્રમેયની ચર્ચા કરે છે તે કેટલો ભૂલો છે તે દર્શાવવાનું છે– यदि काचन मम प्रतिज्ञा स्यान्मे तत एव भवेद् दोष. ।। નાસ્તિ મન નિશા તમામૈવાતિ ને ધોવા // વિગ્રહ. ર૯. પણ આનો અર્થ એ પણ નથી કે તેને દાર્શનિક રીતે કશું જ માન્ય નથી. આનું સ્પષ્ટીકરણ કરવા નાગાર્જુને બે પ્રકારના સત્યની વાત કરી છે એક સવૃતિ સત્ય અને બીજ પારમાર્થિક સત્ય— द्वे सत्ये समुपाश्रित्य बुद्धानां धर्मदेशना ।। સ્રાસંતિ સભ્ય ૨ – પરમાર્થતા મ. ૨૪,૮ સ વૃત્તિસત્ય એટલે જેને વેદાતિઓ વ્યવહારનું સત્ય કહે છે તે છે અને પારમયિક એટલે વસ્તુની શયતા, સ્વભાવ ન્યતા, પ્રતીત્યસમુત્પન્નતા. ચન્દ્રકીર્તિએ સ વૃતિસત્યની વ્યાખ્યા કરી છે કે– ૨૪.૮ (૧) રમતાત્ વરખ લતિરા અજ્ઞાન દિ મન્તાતુ પર્યતાવાયના પતિને અજ્ઞાન એ સમગ્ર પદાર્થના તાત્વિકવરૂપનુ સર્વ પ્રકારે આવરણ કરે છે તેથી તે સતિ છે. (२) परस्परसभवनं वा सवृति. अन्योभ्यसमाश्रयणेत्यर्थः । એકબીજાને એકબીજાથી સભવ=ઉિત્પતિ=અસ્તિત્વ એ સંસ્કૃતિ છે.
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy