SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વસૂલ-ક્ષમામૂતિ શ્રીકૃષ્ણ પણ ગાન્ધારીના શાપને શ્રીકૃષ્ણ અનુપમ વાત્સલ્ય અને ક્ષમાશીલતાથી સહેજ પણ વિચલિત થયા વિના સ્વીકાર કર્યો અત્યત શાકાતુર થઈ વિવેકબુદ્ધિથી ચળીને ગાન્ધારીએ શાપ આપ્યો, તેથી વસ્તુસ્થિતિનું યથાયોગ્ય નિદર્શન કરાવી એમને શોક દૂર કરવા આશ્વાસન આપ્યું “ગાન્ધારી ! હવે ઊઠે, બેઠા થાઓ ! શોક દૂર કરે. તમારા (દુર્યોધનને નિય ત્રણમાં ન રાખવાના) અપરાધથી જ કૌરવો માર્યા ગયા છે. તમારે પુત્ર દુરાત્મા, ઈર્ષાળુ અને અત્યત અભિમાની હતે હવે એ નિષ્ફર, કઠોર વૈર કરનાર અને વૃદ્ધોની શિખામણનું ઉલ ધન કરનાર દુર્યોધનના દુશ્મને સારા માની, તમે પોતે જ કરેલા દોષેનું, મારામાં શા માટે આરોપણ કરે છે?20 ભૂતકાળમાં મરણ પામ્યું હોય કે નાશ પામ્યું અગ્નિશિખા સમી વિનાશક તીવ્ર લાગણીઓને આમ માર્ગ મળવાથી પાડ બચી જય અનન્યાશ્રયી ભકતો વતી ભકતવત્સલ ક્ષમામૂતિ શ્રીકૃષ્ણ આઘાત સહન કર્યો : સરખા શ્રી ઉમાશ કર જોષીકૃત “ ગાધારી ' કાવ્યરચનામાં ગાધારીનું ઉચ્ચારણું હા એ થયુ સારુ જ શાકતપ્ત આ માdહૈયથી થયા ન શસ્ત તે પાચ મારા કુમળા મુલાક રહ્યાસહ્યા! ભસ્મ સમા, જગદ્ગુર આ જીભ ભેળી લલચાવતા ગયા ને શાપ પોતા પર ખેંચીને ઠર્યા. વિનાશ જે આમ થવે જ જે હતો, એનો ન કે ઉત્તરદાયી અન્ય તો ને શાપ જે ઉચ્ચરવા સમો હતો, તો અન્ય ના કો ખમતીધર હતો એ શાપની વીજ પડી, સુભાગ્ય કે, વજી મો પવતશૃંગ ત્રાટકે ( પ્રાચીના' ૩જી આવૃત્તિ, ૫. જa, ૪૪). (૨) માદા અભિમાનથી છકી જાય, અને અન્યાયી બને તો તેનું કાર્યકારણ ભાવને અનુલક્ષીને આ જ પરિણામ આવે. બાકી યાદ એટલા બળવાન હતા કે આંતરિક ફૂટ સિવાય તેમનો નાશ અન્ય મન તે શું પણ દેવો કે દાન સુદ્ધાય કરી શકે નહિ. તે માટે શાપની જરૂર નથી. ગાંધારીએ તો તપ.પ્રભાવે અને લાગણીઓની ઉત્કટતા દરમિયાન આ ભાવિભાવનું દર્શન કરી લીધુ, તેને શાપરૂપે વ્યકત કર્યું. એ અભિવ્યકિત શાપ આખા સિવાય, વધુ સાત્વિકતાથી થઈ શકી હોત. જુઓ પ્રકરણને અતે પરિશિષ્ટ “સિંધુ'. उत्तिष्ठोक्तिठ गान्धारि मा च शोके मनः कथा । તવ જીવન કુ નિષ તા | ૧૧-૨૬-૧, या त्व पुत्र दुरात्मानमीषु मत्यन्तमानिनम् । दुधिन पुरस्कृत्य दुष्कृत साधु मन्यसे ॥ ११-२६ ३. निष्ठुर वेरपरुष वृद्धानां गासनातिगम् । कथनात्मकृत दोष मय्याधातुमिहेच्छसि ।। ११-२६-२. જીઓ ઉપર નોધ ૧૦મા ગધારીનું ધૂચન.
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy