SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજાય જ. સાંડેસરા હવે એને જે શાક કર્યા કરે છે તે દુખ, અને દુખમાથી દુખ એ બે પ્રકારનો અનર્થ મેદાને છે. ગ્રામ સ્ત્રી તપ કરતા, ગાય ભાર વહનારા, થોડી શીધ્ર દેડનારા, શ્રદ્ધા સેવા કરના, એ સ્ત્રી પાલન કરનારા અને રાજપુત્રી અર્થાત નિયાણી તમારી જેમ વધ કના નામને વા કરે છે (આ “વાભાવિક દમ છે. તેથી કેવળ દુખદાયક શેક મકાને રાન થાઓ) (11-૨-૧ થી ૫) વાગ્યા એ અપ્રિય (લાગતા પણ ખરેખર તે વાત્સલ્ય અને સહનશીલતાથી ભરપુરસ) વચન સાંભળીને રોકથી વ્યાકુળ આખેવાળા ગાધારીએ (ધીરજ રાખવાનો પ્રયન કરતા કના) મૌન ધારણ કર્યું ધૃત-અદ્દે પણ શોક ઉપર કાબૂ રાખે. યુધિષ્ઠિર મત દ્ધાઓના અગ્નિમસ્કારની વ્યવસ્થા કરી રાત્રે અગ્નિસંસ્કાર થઈ ગયા પછી (પ્રભાતે) સૌ ને ગાતીરે ગયા. નાન યુન અને મૃતાત્માઓનું જળથી તર્પણ કર્યું છે? (૧૧-૨૬૧ થી ૪૪ અને . ર૭). આ વિભાગમાં ત્રાકનું અત્યત વાવ અને તમાશીલ રૂ૫ અભિવ્યક્ત થાય છે અને સર્વનાશના હૃદયદક સમાચાર સાંભળ્યા પછી, અધ ધૃતરાષ્ટ્ર પ્રેમાળ શ્રી ખના ગજન' તમે વેર ન કરે (પણ પ્રેમ કરો) શબ્દનું સ્મરણ કરે છે, પણ તેના આ તમા તે કંપની હોળી ભભૂકે છે અને એ પરિત જુસ્સામાં તેણે ભીમને ચગદી કાનદ કવિનું અહી સૂચન છે કે ગાધારીએ દીકરાને અધર્મમાથી અટકાવવા ભારે પ્રયત્ન કરેલે પણ પૂરો નહી. પુત્ર નેહથી સમબુદ્ધિમાં આવેલી (અતિ અલ્પ પ્રમાણી) ક્ષતિને લીવ (જેમ કે કુંતીને પુત્રજન્મ થયાનું સાભળીને ગાધારીને ઈર્ષ્યા થયેલી ૧-૧૦૭ ૯ થી૧૧) એ કર્તવ્ય (વધર્મ) પૂર્ણ રીતે આચારી શક્યા નહિ તેથી કર્મના નિયમને નવીન બેન, નાખી હવા છતા પુત્રોના સમૂળ ઉછેદથી થતા શેકને પ્રાપ્ત થયા કવિ નિત્ય નમન ધર્મ પાલન કરવાને અનુરોધ કરતા અન્યત્ર કહે છે. શરીરના નાશ કરતાય ધર્મ (પાલન જ વિશિષ્ટ છે શરીરહ્યાપિ નારન ધર્મ cર વિનિજો . ૧-૨૦૫-૧૭ ગદ્ય આ છતા પણ વધારીને પુત્ર-પતિને વારવા પ્રયત્ન અને ન્યાયપરાયણતા દુન્યવી સામાન્ય વારે માતા અનુપમેય અને અપ્રતિમ જ રહયા હતા તેથી આ નિરૂપનું ગાંધારીનું અવમૂલ્યન કરવા માટે નથી પણ નિર્દોષ ધર્મપાલન કર્મનું આચરણ) કેવું કરે છે અને તેને કેાઈ વીરલા જ અક્ષણ રીતે સાચવી શકે છે. માટે નમ્રતાપૂર્વક, અયા વિના કર્મવેગ આચરવાની કવિ દષ્ટિ વિશદ કરવા માટે છે 1 मृत वा यदि वा नष्ट योऽतीतमनुशोचति । कुपन लगते कुख झवनों प्रपद्यते ॥ ११-२६-४, तपार्षीय ब्राह्मणी धक्त गर्भ गौवेडार धावितार तुरगी । शुदा दास पशुपाल तु वैश्या वधा य त्वविधा राजपुत्री ॥ ११-२६-५. A ક તાના કહેવાથી યુધિષિરે કર્ણની ઉત્તરક્રિયા કરી હતી. પર ત કણુના જન્મની આ વાત ગુપ્ત રાખવા માટે યુધિષ્ઠિરે જીઓને શાપ આપતી વાણી ઉચ્ચારેલી કે, સ્ત્રીઓના હૃદયમાં ગુમ વાન ટકશે નહિ, એવું મ ભા. ની મુંબઈ આવૃતિમાં આવતું વચન અહી' ક્ષેપક તરીકે મુકાયેલું છે જુઓ “શ્રીપ ક્ષેપક ૮૦. પરંતુ સમીક્ષિત વાચનાના “શાતિપર્વ” સ, ૬- ૧માં યુધિષ્ઠિરને આ શાપ આપતા નિરૂપા છે.
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy