SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્રશય જ, સાંડેસરા ? કૌ-પાંડવો જ્યારે પરમ્પને આ હાર કરતા હતા, ત્યારે તમે તેની ઉપેક્ષા કરી છે માટે તમે તમારા બધુજનના સહાર કરશે મધુસુદન' આજથી છત્રીસમાં વર્ષે તમે સ બધાએ, અમા અને પુત્રે મૂઆ પછી વનમાં રઝળશા અને (અનાથની જેમ) કુત્સિત રીતે કયુ પામશે એ વખતે જેમ અત્યારે આ ભારતની સ્ત્રીઓ પછાડે ખાય છે એમ તમારી યાદવ સ્ત્રીઓ પણ પુ, સબંધીઓ અને બધાના મૃત્યુથી પછાડે ખાશે” (૧૧૫-૩૪ થી ૬૨). ગાન્ધારીને આ પોર વચને મહામના શ્રીકૃષ્ણ મંદહાય સહિત સ્વીકાર્યા એમણે ઉત્તર આપ્યો - ભા! યાદવકુળને સ હાર કરી શકે તે (જગતમા) મારા વિના બીજે કોઈ પુરુષ નથી. ક્ષત્રિયાણી મેં જે અગાઉથી જ નક્કી કર્યું હતું, તેને જ તમે વ્યક્ત કર્યું છે. અન્ય કોઈ મનુ કે દેવ-દાને પણ સંગઠિત) યાદવોને નાશ કરી શકે એમ નથી તેથી તેઓ પરસ્પર લડીને જ નાશ પામશે '19 (૧૧-૨૫-૪૩ થી ૪૫). શ્રીકૃષ્ણનાં આ સ્વીકારવચન સાંભળીને પાડો ત્રાસ પામી ગયા, અત્યંત ઉગ પામ્યા અને જીવનથી પણ નિરાશ થઈ ગયા. (૧૧-૨૫-૪૬) એક શકિતશાળી અને શ્રેષ્ઠ મનુષ્ય તરીકે શ્રીકૃષ્ણ મહાયુદ્ધ અટકાવવા અને શાંતિ કરાવવા નિષ્કામભાવે પૂર્ણ બલવાળી નિકટ પ્રયત્ન કર્યો હતો, તેથી કમથી લેપતા નથી પણું મા ભા.માં શ્રીકૃષ્ણ નરોત્તમ કપાત પરમાત્માના અવતાર તરીકેચ નિરૂપાયેલા છે ( ગાન્ધારીને શા૫વચન ઉચ્ચારાયુ તેના અગાઉ થોડા પ્રહર પૂર્વે શ્રીકૃષ્ણને સ બોધાયેલું આ યુધિષ્ઠિરવચન અર્થ સર વદિ કર્તા વિવાર્તા ૨ હોદ્દાના મવાળય. ! (૯-૬૨-૨૬ ગધ) ભગવાનને માટે કઈ અશક્ય નથી જ. તેથી સવ શક્તિમાન જેનુ વિશેષણ છે એવા ભગવાને પાડવ-કૌરવોને વિનાશ અટકાવ્ય નહિ તેથી પરમાત્મા હોવા છતા કર્મથી લેવાયા એમ કવિએ નિરૂપ્યું છે “ઈશ હેય (સમર્થ હોય) તે પણ જે પાપને રોકે નહિ તે (સ્વધર્મ આચરે નહિ તે) તે કર્મથી લેપાય છે” એવુ કવિનું દર્શન છે, તેનું નિરૂપણ કવિએ આ પ્રસ ગ દ્વારા કરીને મનુયહુદયમાં રહેલા “ધનુધર પાથને સદેવ જન્નત અને ચક્ષુમાન રહેવા પ્રબોધ્યું છે ટીબકાર ૨, નીલક કે અવે ટાકેલું વચન સર.. अनिरस्त. परध्वमा याति शकमुपेक्षकम् । कुलध्वसप्रस्तातिगांधार्या इव केशवम् ॥ જે પુરુષ પિતે શક્તિમાન હોય છતાં બીજઓના નાશને અટકાવતું નથી અને ઊલટે તેની ઉપેક્ષા કરે છે, તેના ઉપર જેમ ગાધારીના કુલનાશનું દુખ કેશવ ઉપર આવી પડયુ, એમ પોતાનો નાશ આવી પડે છે. तच्छ्रुत्वा वचन घार वासुदेवो महामना । વવાર ર રાજાનીવરમFનીય છે ૧૧-૨૫-૪૩. सहा वृष्णियक्रस्य नान्यो मविद्यते शुभे । નાગરવ ની વાણિ ક્ષત્રિયે ! ૧૧-૧૫-૪૪ अवध्यास्ते नरैरन्यैरपि वा देवदानवै. । qqત નામત જ્ઞાતિ ચારયા: ૧૧-૨૫-૪૫ નાવારીના શાપવચને સીકારતા શ્રીભગવાને કહયું કે “આ પ્રમાણે તમે મને શાપ એવું મેં પ્રથમથી જ નક્કી કર્યું હતું કારણ (૧) ગાધારીના દુખતપ્ત અંતઃકરણમાથી નીકળતી
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy