SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઋક્ષિણામૂનિ શ્રીકસ બધા નર શ્રેષ્ઠ) યુદ્ધમાં માર્યા ગયા છે! માધવ! કઈ પણ કાર્ય કરવામાં દેવને અતિશ્રમ પડતો જ નથી કારણ કે આ શરીર ક્ષત્રિયઠે (સાધારણ) ક્ષત્રિના હાથે પણ જણાયા છે. જ્યારે તમે સ ધિ કરવાને સ ક૫ પાર પાડવા વિના જ ઉપાલવ્ય પાછા ફર્યા હતા ત્યારે જ, કૃષ્ણ! મારા બલવાન પુત્રે મૃત્યુ પામી ચૂક્યા હતા શાતનુપુત્ર ભીમે અને વિરે મને તે જ વખતે જણાવી દીધુ હતુ કે, “હવે દીકરાઓ ઉપરને નેહ ત્યજી દે.' એમનુ એ ભવિષ્યદર્શન મિથ્થા બનવાને પાત્ર નહેતુ , અને તાતા જનાર્દન! મારા પુને જોતજોતામાં ભરમીભૂત થઈ ગયા!' (૧૧-૨૫-૨૮થી ૩૩.. આ બેલતા બેલતા ગાન્ધારી શોકાવિષ્ટ થઈ ભોંય પર પછડાયાં, દુખથી એમનું વિજ્ઞાન ( વિક) નાશ પામ્યુ દૌર્ય ખોયું કે પાવિષ્ટ થઈ ગયાં અને એમને લાગ્યું કે આ બધા સ હારને દેષ શ્રીકૃષ્ણને જ છે. એટલે એમણે શ્રીકૃષ્ણને શાખા . “ ! જનાર્દન ! પાડો અને કૌરવો આતરકલહ કરીને બળી મૂઆ, પણ તમે એમના નાશની થા માટે ઉપેક્ષા કરી તમારી પાસે શક્તિ હતી, તમારી પાસે બહુ સેવક અને વિપુલ સૈન્ય હતુ, તમે શાસ્ત્રકૌશલ અને વાપાટવ બનેથી સમર્થ હતા, છતાં પણ મધુસુદન' કુરુકુળના નાશની જાણીજોઈને ઉપેક્ષા કરી છે. માટે મહાબાહ! તેનું ફળ તમને મળશે જ.18 મારી પતિસેવાથી મેં જે તપોબળ સપાદન કર્યું છે, તે દુર્લભ તબળના સામર્થ્ય થી ચક્રગદાધારી એવા તમને હુ શાપ આપુ છું કે ગોવિન્દ! નિકટનાં બધુજન એવા 11 નામ શfર લોપેઝ જાપારી વ્યથિસેન્દ્રિયા . ૧૧-૨પ-૩૫ ગધ. મહાભારતમાં કવિ વેદવ્યાસે જેમની અદ્વિતીય ધમશીલતાનું ગાન કર્યું છે (૧-૧-પદ) જેમને ધર્મના દશ કારરૂપી ધમ'ની દશ પત્નીઓ પૈકી એક મતિ દેવીના અંશાવતારપે વર્ણવ્યા છે (૧-૬૧-૯૮, સાથે જાઓ ૧-૧૦-૧૩, ૧૪). જે નિલી, જિતેન્દ્રિય, સ યમપ્રાપ્ત સમૃદ્ધિથી જ સાચુ સુખ મળે એમ તત્યપૂર્વક સમજનાર અને નિશ્ચયપૂર્વક આચરનાર છે તે સતી ગાન્ધારી જેવા પણ તીણુતમ વેદનાથી ક્ષણભર દોય” ખાઈ બેઠા. પૂજ્ય શ્રીમષ્ણુને શાપી બેઠા તે દર્શાવે છે કે અપ્રમત્તાચણ કેટલું બધુ દૂકર છે ? માટે સંપૂર્ણ નમ્રતા સાધકના અતરમાથી ઊગવી જોઈએ ગાન્ધાવી જેવા અત્યંત અપ્રમતા ધર્માચરણ કરનાર પણ જે વિચલિત થઈ જતા હોય તો, તેને પરમાત્માન મ ગલકારી ઈચ્છા,' તરીકે પઢાવવું પડે, કે જે પરમાત્માની પ્રકાશમાન, દિવ્ય નજરમાં સ હાર અને સર્જન સમાન છે, અથતિ અહેતુક ભક્તિપૂર્ણ કમગનું અનુશીન એ આદર્શ થયો पाण्डवा धार्तराष्ट्राश्च त्रुग्धा कृष्ण परस्परम् । વિતા વિનરાન્તા ક્રૂઝાન ! ૧૧–૨૫-૩૬. शक्तेन बहुभृत्येन विपुला तिष्ठते बले । માત્ર સમર્પેન તન્નાન વ ૪ ૫ ૧૧-૨૫-૩૭ इच्छतोपेक्षितो नाश कुरूणां मधुसूदन । માયા માવાહો પણ તwાવવાનુ િ ૧૧૨૫-૩૮. મહાભારતના કવિને સ્પષ્ટ મત છે કે શક્તિશાળી મનુષ પોતે એકલો મઠ છે તે પર્યાપ્ત નથી જ, મા જે અન્યાય હોય તેને ચોગથી (હિગથી, કમગલી કમફલાસકિત ત્યાગથી) દુર કરવાની તેની ફરજ છે. પ્રાપ્ત ધમ છે તેની એ ઉપેક્ષા કરે તો કમના દોષથી એ લેપાય,
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy