SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા રથ, મરેલા વડાઓ અને મૂર્ધાભિષિક્ત રાજાઓના ધૂળ ચાટતા શોથી યુદ્ધભૂમિ ઉભરાઈ રહી છે એના પ્રિયજનની શોધ કરતી નારીઓ ધડ મળે તે માથું નહિ અને માથું મળે તે ધડ નહિ એવા વિભાગોને એકઠા કરીને મેળવતી હતી. માત્ર ધડ જોઈને કે માત્ર મનક જોઈને સ્ત્રીઓ બેહે થતી હતી કોઈ વળી ગામના હાથ પગ વગેરે અને શબ સાથે મેળા જેતી હતી, અને કકળતી હતી. આ જોતા જોતા દુખને હિમાલય સમા બે નીચે કચડાઈ ગડેના ગાન્ધારીએ, ક્ષમામૂર્તિ શ્રીકૃષ્ણને રડતાં રડતા કહ્યું કે કેશવ! ૬ પુત્ર, પૌત્રા અને ભાઈઓને એકીસાથે મરી ગયેના જેઉં છું એટલે મે પેલા ભવમાં ખરેખર મહાપાપ કર્યું હશે 10 (૧૧-૧૬-૧૬ થી ૫૯) છેક આગળ ચાલતા દુર્યોધનનું શબ જેના ગાધારી ધીરજ ખાઈને એકાએક બાર બની ગયા. ભાનમાં આવતા ‘હા પુત્ર “હા પુત્ર” એમ ધ્રુસકે ધ્રુસકે કરણ વિલાપ કરવા માડવા અને સમીપમાં જ વાભેલા શ્રીકૃષ્ણને કહેવા માડયા, (હે સમર્થ યુદ્ધની શરૂઆતમાં આ નૃપસતમ દુર્યોધને મને પ્રણામ કરી, “હે અમ્મા' કુટુંબીજનેના આ સઘર્ષમા–આન્સરવિરહમા, મને તો ય થાઓ, એવો આશીર્વાદ આપ, સ્મિજ્ઞાતિસમુદ્ર નયમનાવી, ૧ એમ કહ્યું હતું ત્યારે અમારા ઉપર આવનારા ઘેર સ કટની વાત જાણવા છતાં, ૫ પશ્રદ્ધ' મેં તેને ઉત્તર આપ્યો છે કે, જ્યાં જમ” છે ત્યાં જ છે. કત નાનની મમદ 1 કપમાન 1 277 ઉમાત્ર ચા ધર્મના ના.. અને વળી કહ્યું હતું કે યુદ્ધમાં જે તુ હવશ નહિ થાય તે તુ અવશ્ય શસ્ત્રોથી જિતાતા લોકોમાં અમરની જેમ–દેવેની જેમ–વિહાર કરીશ” આમ મેં પહેલેથી કહ્યું હતું તેથી મને દુર્યોધનને (એટલે શક નથી થતો, પર તુ પ્રભુ! દીન ધૃતરાષ્ટ્ર રાજાનો શોક થાય છે. માધવ ! જુઓ તો ખરા ! જે મૂર્ધાભિષિક્ત રાજાઓને મોખરે ચાલતું હતું તે જ આજ ધૂળ ફકત સાત છેજેને રાજાઓ વિનાદ કરાવતા તેને ગીધ વિનેદ કરાવે છે ! જેને પ્રથમ રમણીએ સુંદર વીંઝણાથી પવન નાખતી તેને હવે પક્ષીઓ ની ઝણા નાખે છે! કેશવ! જેણે ૧૧ અક્ષૌહિણી સેનાઓને રણમાં ઉતારી હતી તે (રવ–પરના) અન્યાયથી માર્યો ગયે છે ' મૂર્ખ અને મદભાગ્યને તે, વિદુર, તેના પિતા અને વૃદ્ધોની અવગણના કરીને માર્યો ગયા છે .. .. . પતિઓ પાસે બેસીને વિલાપ કરતા સ્ત્રીઓને જોઈને પુત્રના વધ કરતા મને ઘણું દુઃખ થાય છે આ યુદ્ધમાં મારા પુત્રને અને પૈત્રાને હું માર્યા ગયેલા જેવું છું, પણ મારા હૃદયન સે કડે કકડા કેમ થઈ જતા નથી 2'. .વળી જાતે જ આશ્વાસન લેતા બાવ્યા. “માધવ! જે આગમો અને કૃતિઓ સત્ય હશે તો મારો પુન બાહુબળથી મેળવેના દિવ્ય લોકોમાં જરૂર ગયે હશે.” (“સ્ત્રીપર્વ, વ. ૧૭). આમ અનુક્રમે ગર્વિક દુશાસન (“સ્ત્રી પર્વ સ. ૧૮). વિમાન્ય સદર વિકર્ણ, શર પીર દુર્મુખ, ચિત્રસેન, વિવિંશતિ અને દુસહ (“શ્રીપર્વ સ. ૧૯). શ્રીકૃષ્ણ અને અર્જુન કરતાં જે બળ અને શૌર્યમાં દોડે ગણાતા તે સિહ જે દપ્ત અને નવયુવાન અભિ1 ગાન્ધારી રણભૂમિદર્શન કરતાં કરતા અાજ્ય અને વત્સલ શ્રીકૃષ્ણ આગળ પોતાનું હદય ખાલી કર્યું જાય છે, તેથી ‘ઝીવવ', ૩. ૧૬થી ક. ૨૫ સુધીના તેમના સર્વ હૃદય દુગાર શ્રીકૃષ્ણને સધીને છે. તેથી આ દશે અધ્યાયમાં શ્રીકૃષ્ણને વારે વાર જુદી જુદી નામ અને વિશેષાણુથી સંબંધેલા છે. - - -
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy