SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વત્સલક્ષમામૂતિ પ્રીકૃષ્ણ તક ઘેડી નજર કર મને તો હવે લાગે છે કે કાળની પ્રેરણાથી આ લોકને વિનાશ થયા છે. ભાવિ ભાવ થવાને હતો તે થે. શ્રીકૃષ્ણને અનુનય નિષ્ફળ જાં, વિ. ઉચ્ચારેલ વાણી ફળી છે માટે અપરિહાર્ય અને ખાસ કરીને બની ચૂકેલી ઘટનાને શોક ન કર. એ સૌ સગ્રામમાં મૃત્યુ પામ્યા છે માટે શૌક કરવા લાયક નથી અત્યારે તે જેવી તુ એવી હુ છું. જો મને કેશુ આશ્વાસન આપશે ” વળી આત્મલક્ષી બની બોલ્યા. અરે! મારા જ (દુર્યોધન જેવા કલિઅ શને જન્મ આપવાના) અપરાધથી આપણા અગ્રગણ્ય ફલને વિનાશ થયે છે ' (૧૧-૧૫-૧૫થી ૨૦). હવે કવિ સત્યવાદિની તપસ્વિની ગાન્ધારીની આખે રણભૂમિનું દર્શન કરાવે છે મા ભારતના ર્વોત્તમ વિભાગ પૈકીને, વિશ્વના કરુણ કાવ્યોમાં માર્ગ મુકાવે તેવ, વિ હચમચાવી મૂકતો આ વિભાગ, યુદ્ધના ઘર તાડવને, આતરકલહની અનર્થકાન્તિાને, કુસંપને અને મન્યુના પુરસ્કારને અજામ શું હોય તેને તાદશ બડા કરે છે. મહાભારતની એક કરતાં વધુ દષ્ટિકોણથી નિહાળવાની ખાસિયત પ્રમાણે અહી પણ ગાધારીને બે રાત સમરાગણ જોતા વર્ણવ્યા છે (૧) મહર્ષિ કશ વ્યાસના વરદાનને લીધે દિવ્યચક્ષથી (૧૧–૧૧–૧ થી ૪) અને (૨) શ્રીકૃષ્ણને આગળ રાખાને ધૃતરાષ્ટ્ર ના પાડેની સાથે બધી કૌરવ-પાંચાલ સ્ત્રીઓ રણભૂમિ ઉપર ગઈ ત્યારે પાટા ખોલીને ચર્મચક્ષુથી '} (૧૧-૧-૯થી ૧૮). રણક્ષેત્ર ઉપર કમલનયન પુરુષોત્તમ શ્રીકૃષ્ણની સાથે ફરતાં ગાન્ધારીએ શુ જેવું ? છૂટા વાળ પી ખતી, ટીટોડીની પેઠે વિલાપ કરતી, પુત્ર, ભાઈઓ, પિતા અને પતિના શબ ખળતી દેહાદેડ કરતી વીરમાતાઓ, વીરભગિનીઓ, વીરપુત્રીઓ અને વીરખનીય ઘેરાયેલુ સમરાંગણ, ચારે બાજુ હિંસક પ્રાણીઓનાં ટોળાં માંસની ખેંચાખેચ કરતાં કે રમતા કે ઘેરતા પડ્યા છે. સુવર્ણનાં કવચ, નિષ્ઠા, મણિઓ, બાજુબ ધે, માળા, વીરપુરૂષના હાથ, પગ, ધડ, માથા, તલવાર, ગદાઓ, બાણ, ધનુષ્ય, પરિ, જાગેલા तस्मिन्नपरिहायेऽर्थे व्यतीते च विशेषत । મા ર દિ શાસે સંગ્રામે પિન થતા : ૧૧-૧૫-૯ यथैव त्व तथैवाह का वा माश्वासयिष्यति । મૌર પવન કુમય વિનાશિતમ્ ! ૧૧-૧૫-૨૦. ૧૧-૧૫-૧૯ સાથે સરખા ૬-૨૪-૧૧ (ગીતા-ર-૧) અને ૬-૨૪-૨૭ (ગીતા-ર-ર૦) જતા તાત નાકાન્તિ તા: | ગીતા. ૨૧૧ . ૫ ડિતો મૃત્યુ પામેલાને કે નહિ મૃત્યુ પામેલાને અર્થાત જવાનો અનશેક કરતા નથી તાવપરિણાઈ ન ૪ શથિતુમતિ ગીતા. ર-૨૭ વ. માટે જે અપરિહાર્ય છે, તેને તારે શેક કપ પા૫ નથી. ૧૧-૧૫-૧૯, રમા નિશિત વચને ઉચ્ચારતી સન્નારીએ ગીતાને નહાતા સાણન્યા, ગીતાવચને તેના હૃદષમાં ફર્યા હતા,
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy