SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા ગાધારીને તેનાથી થોડું સારું લાગ્યું, એટલે ફરીથી કંઈક પ્રેમ સાથે દુઃશાસનના રુધિર પાનનું કારણ પૂછવું. જવાબમાં જાણે ભ્રાતૃપ્રેમથી ઊભરાઈ જતું હોય એવો દેખાવ કરી, વ્યવહારુ બની, ભીમે તેનું રુધિર પાન કર્યાનો ઇન્કાર કરી દીધો. અને એ તે કેવળ પ્રતિજ્ઞાપાલન માટે હઠ જ લેહીવાળા કરેલા, એવું બહાનું બતાવી દીધુ' (૧૧-૧૪–૧૧થી ૧૯). ગાન્ધારીને આ પ્રતીતિજનક તે ન લાગ્યું, પણ ભીમસેનને ઉદાર દિલથી માફ કરી, માત્ર આટલું જ કહ્યું તે તારો અલ્પ અપરાવ કરનાર માત્ર એક જ પુત્રને (ત્રવિકર્ણને જીવતા રાખે તે, રાજ્ય વિનાની વૃદ્ધ અને અંધ એવી અમને તે લાકડીરૂપે થાત. વળી મારા બધા પુના કાળરૂપ તે જે (ક્ષાત્ર) ધર્મનું પાન કર્યું હેત (દુર્યોધનને અધમથી માર્યો ન હતો તે મને આટલું બધું દુઃખ ન થાત.” (૧૧-૧૪-૨૦થી ૨૨) આટલુ કહેતાએ ગાધારી ફરી કપાવિષ્ટ થયા, અને ક્યાં છે એ રાજા યુધિષ્ઠિર ?" એમ પૂછવા માંડ્યા. (૧૧-૧૫–૧). તમારા પુત્રને નાશ કરનાર, નૃશંસ અને શાપચોગ્ય એ હું આ રહ્યો” એમ મધુર વાણું બેલના અને ધૃજતા ધર્મરાજ, હાથ જોડીને હાજર થયા અને નમ્રતાથી વિનતી કરી, “શાપાઉં હેઈ મારે જીવીને કે રાજ્ય, ધન વગેરેનું ય શું કામ છે ? માટે શાપ આપો” (૧૧-૧૫–રથી) સ યમી બાધારી કઈ જ ન બેબા. માત્ર ઊંડા નિસાસો મૂકવા લાગ્યા. એવામાં આખેના પાટાની તરાડમાથી એમની નજર યુધિષ્ઠિરની આગળીઓના ટેરવાં ઉપર પડી કે તરત જ તે રાજાના દર્શનીય નખ અત્ય ત કરૂપ બની ગયા. આ જોઈને અર્જુન શ્રીકૃષ્ણની પાછળ કપાઈ ગયા અને બીજા પાડે ડરને લીધે આવાપાછા થઈ ગયા પણ કરણુળ ગાન્ધારીએ પ્રબળ સ યમથી ક્રોવને દૂર કર્યો, પથ થયાં અને માતાની જેમ પાડવોને સાત્વન આપ્યુ. લેવાને બદલે આપ્યું (૧૧-૧૫–૫થી ). એ પછી ગાન્ધારીની આજ્ઞા લઈને પાંડવ માતા કુન્તી પાસે ગયા. મૂર્તિમન્ત શેક સમા કુન્તી, કર્ણમૃત્યુને શોક પણ પ્રગટ નહોતા કરી શકતાં. તેમની પાસે દ્રૌપદી લગભગ બેહોશ જેવી ભય પર પડી પડી રડતી હતી. એટલે કુન્તી દ્રૌપદી અને પાંડવોને લઈને ગાધારી પાસે આવ્યાં છે (૧૧-૧૫–૯ થી ૧૪). સાસુ ગાન્ધારીએ સમદુખિયણ દ્રૌપદીને કહ્યું–વિધિની એ નોંધપાત્ર વિચિત્રતા છે કે ગાન્ધારીને કૌરવ-પાંડવ સર્વ પુત્રવધૂઓમાં દ્રૌપદી સહુથી વધુ પ્રિય હતી, અને એ વહાલી વહુને જ એમના પટના દીકરાઓએ ચીરે ખેંચીને અપમાની હતી–પુત્રી ! આમ ન કર મુજ દુખિયારી गान्धारी विगतकोधा सान्त्वयामास मातृवत । આ મહિલાની છ ત ધર્મશ્રદ્ધાને શાની ઉપમા આપવી? ૨નાકર સાગરની, ભગવતી વસુંધરાની કે અન ત આકાશની આપવી? ૬ કતી ગાન્ધારીને વડીલ ગણતા. પુરુષે આપસમા લડી મૂઆ, પણું આ સ્ત્રીઓએ અમને રંતુ તવા ન લીધા, જળ અને છેવટે મજબત પણ કર્યો. મહાયુદ્ધના પ્રચંડ શેરબકોરમાં આ મંગળ સૂર, જાણે કે દબાઈ જઈને સભળાતો નથી એવું લાગૈ છે, પરંતુ અમાલિક ઘાટ દર થયા, મ ગલ સૂર જ સર્વોપરિ રહયો,
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy