SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વત્સલ-ક્ષમામૂતિ શ્રીકૃષ્ણ ઉત્તર આપ્યો “માધવ! મહાબાહ! તમે કહે છે તેમ જ છે ધર્માત્મા! પુત્રનેહને લીધે મેં ધીરજ ગુમાવી હતી. પરંતુ તમારી રક્ષા પામીને સત્યપરાક્રમી મળ પાન બીન માગી બાથમાં ન સપડાયો તે સારું થયું કે હવે મારે રેપ અને ઈર્ષ્યા દૂર થયા છે તેવી હવે હું મધ્યમ પાડર ભીમને મળવા ઈચ્છું છું .મને પાડવો પ્રત્યે કલ્યાણ અને પ્રતિ ની લાગણી થઈ છે.” એમ ક્રોધનું ઝેર ઉતર્યા પછી ધૃતરાષ્ટ્ર બાકીના ચારે પા ભાઈ અને ભેટવા રડતાં રડતાં એમના ગત્ર ૫ પાળ્યા, તેમને આશ્વાસન અને આશીર્વાદ આપ્યા. (૧૧ ૧-૧૦થી ૧૫ ત્યાર બાદ પાંડવો ધૃતરાષ્ટ્રની અનુજ્ઞા લઈને શ્રીકૃષ્ણની સાથે ગાવાને મળવા ગયા યુધિષ્ઠિર મળવા આવ્યા જાણીને પુનશોકા ગાન્ધારીનું ચિત્ત વ્યથિત થયું. એમણે ફરી એક વાર પાંડવોને શાપ આપવાનું ઇચ્છવું (અગાઉ માટે જુઓ “શલ્ય પર્વ” કર૬૧થી ૬૫) એમને આ દુવિચાર જાણીને (અને કરણુમાં બેઠેલા તટ સર્વતા) વેદ પાસ ત્યા મનના જેવા વેગથી આવી પહોચ્યા વેદવ્યાસ પ્રાણીમાત્રના હૈયામાં ઉદભવતા ભાવને દિવ્યચક્ષુથી જોઈ જાણી શકતા હતા આવીને એ કલ્પવાદી–નિરમી હિતવયન એવનામહાત્માએ પુત્રવધૂ ગાન્ધારીને સમજાવ્યાં • “ગાન્ધારી શાન્ત થા યુધિષ્ઠિર ઉપર દાવ ન કર, મારુ સાભળ. યુદ્ધના અકારે દિવસે જ્યારથી દુર્યોધન તારી પાસે આવી પહજાણકારી આશીર્વાદ માગતો ત્યારે તું એને જ્યાં ધર્મ છે ત્યાં જાય છે એમ કહેતી વાર એ વચન સાચું પડયું છે, માટે સત્યવાદિની ! તું ધર્મનું પૂર્ણ મણ કર કાપને કાબૂમાં નબ આમ અધીરી ન થા.” (૧૧-૧૩–૧થી ૧૧) ક્ષાત્રતેજથી સંપન્ન ગાન્ધારીએ પ્રશસનીય સંયમ રાખે-પાને શાખા નહિ આ ગોકાર્તા રાજરાણીએ સસરા હૈપાયન વ્યાસ આગળ વરાળ કાઢી . “હું પાડવાની અસયા નથી કરતી તેમને નાશ પણ ઇચ્છતી નથી પણ પુત્રશોકને લીધે મારું મન વિવળ થઈ જાય છે. જેમ કુન્તીએ પાંડવોનું રક્ષણ કરવું જોઈએ, એમ મારે પણ મારા પુત્રનું રક્ષણ કરવું જોઈએ. દુર્યોધન, શકુનિ, કર્ણ અને દુશાસનના દુર્વર્તનથી કૌરવોને સહાર જ છે તેમાં હું બીભત્સુ અર્જુન, વૃકોદર, નકુલ, સહદેવ કે યુધિષ્ઠિર કોઈને લગાર પણ દેશ દેતી નથી. મારા પુત્રો લડવાડિયા હતા અને આતરવિગ્રહમાં માર્યા ગયા છે તેનું મને આ નથી. પણ (સામાન્ય રીતે) ઉદાર મનવાળા ભીમે વાસુદેવના દેખતાં, દુર્યોધનને ગદાયુદ માટે આહવાન આપ્યું એને અનેકવિધ રીતે ઘૂમતો જોઈને તે અધિક તાલીમ પામે છે તે જાણ્યું, એટલે પોતાનો જીવ બચાવવા અધર્મથી) તેને નાભિથી નીચેના ભાગમાં પ્રહાર કર્યો આનાથી (આ અધર્મથી) મારો કાપ સળગી ઉઠે છે. અરે! શુરવીરા જુહમાં કેવળ જીવ બચાવવા માટે જ મહાત્મા ધર્માએ દર્શાવેલ ધર્મપથને શા માટે ત્યાગ કરતા હશે' (૧૧-૧૩-૧૨થી ૧૯). આ આચારપૂત અકાટ દલીલને શો જવાબ હેઈ શકે ? માતા ગાનધારીની આ ધર્મપત, કભ્યાસભર વાણી સાંભી, બધેલા છે, તેનાથી બની શકતો વધુમાં વધુ અનુનય કરી, દુર્યોધનને અધર્મથી હણવાના કારણે ગણાવ્યા. તેમાં દુર્યોધનના પરાક્રમની ભારોભાર પ્રશસા કરી. (૧૧૪-થી ).
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy