SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાનું અજિતનાથ જિનાલય સ્થપતિ મનસુખલાલ સેમપુર તારંગા પર્વત પર સ્થિત, ચૌલુક્યાધિપ ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળ વિનિર્મિત જિનદેવ અજિતનાથનું મહાન ચેય પશ્ચિમ ભારતમાં આજે અવશિષ્ટ રહેલા પ્રાચીન-મધ્યકાલીન ભવમાં સૌથી ઉન્નત અને મોટું છે. અમે ભ રત જૈન કિતાબ સંઘના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની પ્રેરણાથી શેઠ આણંદજી કલાગુરુની પેઢી તથા તેના જીર્ણોદ્ધારનું કામ ભારી દેખરેખ હેઠળ છેલ્લા છએક વર્ષથી ચાલી રહ્યું છે ને દ્વારમાં મુખ્ય કાર્ય તે મ દિરના બહિર ગ પર ચડાવેલ વજ-શક્તિ(ના)ના ન પડ કાઢી નાખી મ દિરની અસલી કારીગરીને બહાર લાવવા, અને તેમાં થયેલ ભાંગને સમારવા તેમ જ અ તરગમા કરેલ ર ગકામને ભૂમી તબે, ભારપદો અને તેને ચોખાં કરવા તેમ જ વિશેષ મજબૂતી લાવવા પૂરતું સીમિત છે આ મંદિરનું અદ્યાપિપર્યત તલ પશ અધ્યયન થયું ન હોઈ, જીર્ણોદ્ધાના પ્રારંભ પછી ત્યાં પાલખ બ ધાઈ જતાં તેનું વિગતવાર સર્વે કરી એક પુ તક તૈયાર કરવાને મને વિચાર આજે મિત્રોનાં પણ પ્રેરણ-ત્સાહન મળ્યાં અધ્યયન-લેખન કાર્યમાં અમદાવાદ ખાતેના શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ સશોધન વિદ્યાલયના ગુજરાતી દેવાલય સ્થાપત્યના તજજ્ઞ ગણતા આસ્થાન–વિદ્વાન દા કાન્તિલાલ કૂવચ દ સોમપુરનો સહકાર પ્રાપ્ત થયો દા સેમપુરાને મારા ખર્ચે તાર ગા કેટલીયે વાર સાથે લઈ ગયે તેમણે મારી સાથે રહી મંદિરનો વિગતવાર અભ્યાસ કરી ને ઉતારી સાથે સાથે મદિરનાં શિલ્પ-સ્થાપત્યની તસ્વીર ખેચાવી નેગેટિવ દા. સોમપુરાને અમારા પુસ્તક માટે સેપર પુસ્તકને મુસદો અ ગ્રેજીમાં દા. સોમપુરા દ્વારા તૈયાર પણ થયે; તે શેઠ શ્રી. કે તૂરભાઈ લાલભાઈને દા સોમપુરા સાથે જઈ બતાવેલ અને શ્રી મજમુદાર પણ તે જોઈ ગયેલા. તે છપાવવાની વ્યવસ્થાની વેતરણ ચાલતી હતી, તે દરમિયાન દા. સોમપુરાએ Vidya (Vol. XV, No. 1, August 1971)71 "The Architectural Treatment of the Ajitanatha Temple at Taranga” શીર્ષક હેઠળ પ્રસ્તુત વિષય પર લેખ પ્રકાશિત કર્યો. છપાવ્યા બાદ કેટલેક કાળ વીત્યે મને ઔદાર્ય પૂર્વક પ્રસ્તુત લેખની ૨૫ નકલે ભેટ આપી, તેમની આ સજજનતાને અહીં સાભાર ઉલલેખ કરું છું દ સોમપુરાનું અનુમુદ્રણ જોઈ જતાં પ્રારંભમાં જ વાગ્યુ કે તે તો ગુજરાત યુનિવર્સિટીની શિક્ષકને મળતી! અપણુ-ગ્રાન્ટના ફળરૂપે તૈયાર થયે હતો તેમાં આપેલ ચિત્રભાનાં ઘણુંખરા મારી નેગેટિવે પરથી હતા, પણ તે તને ઉલ્લેખ લેખમાં ૧ આમાના થોડાક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલક શ્રી ઠાકર સાહેબના છે આ વાતની નોધ દી સોમપુરા અને મારા આગામી પ્રકાશનમાં જાણવીકાર” માં અંતભાગે
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy