SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થપતિ મનસુખલાલ સેમપુરા કદાચ સરતચૂકથી રહી ગયો હશે તેમ લાગ્યું અમારા બંનેના સંયુક્ત પ્રયાસથી એ જ વિષય પર પુપતક તૈયાર થઈ રહ્યાને નિર્દેશ તેમાં જોવા મળે નહીં દા સોમપુરાએ લગભગ અર્ધા દાયકાથી વિદ૬-લેખન અનુપગે થાપેલ નવીન, વિમુક્ત પર પરા હવે વિગેપ ઘાયી અને સુઇ રૂપ ધારણ કરતી જોઈ આનદ અનુમો દા સોમપુરાએ પિતાને આ વિષય પર જે કહેવાનું હતું તે પ્રકાશિત કરી ચૂક્યા હોઈ, મિત્ર તરફથી સૂચના થઈ કે મારે આ મહત્ત્વપૂર્ણ દેવભવન પર કઈ વિશેપ લખવા જેવું હોય તો લેખરૂપે પ્રકાશિત કરવું . મોમપુરાને લેખ વાચી જતા મને લાગ્યું કે પ્રસ્તુત વિષય પર વિશેષ કહેવા માટે અને અવકાશ છે લેખના આયોજન–સ ઘટનામાં “શાળાકીય” અને “ આભાસી-વૈજ્ઞાનિક પદનિતે બન્ને સરળ, સ્પષ્ટ અને સુપાતામાં સહાયરૂપ બને તેવા અભિગમ અને પદ્ધતિ અખત્યાર થઈ શકે તેમ છે તેમ પણ લાગ્યું પુરાંતરવિને લેખન સામાન્યત સ્થૂળ માન-પ્રાણ, ને તેમના શિલ્પસ્થાપત્યના આકતનમાં કેટલીક વાર તરસત્ત્વના અભાવ હેવા ઉપરાંત કલાપ્રેક્ષણ અને રસદર્શન પણ કેટલાક અપવાદ બાદ કરતા પ્રાય અનુપથિત હોય છે આથી મારી પોતાની રીતે, રિપીજનની દષ્ટિએ આ વિષય પર લખવા વિચાર્યું છે. સરકારમા સિહાસન વિદ્વાનો કે વિશ્વવિદ્યાલયમાં મયૂરાસના સીન વ્યુત્પનો જેવું શિલ્પજનેનું લખાણ અધિકૃત ન કહી શકાય કે પ્રમાણભૂત ન માની શકાય તેવી સમજણ સાથે, તે વાતને સ્વીકાર કરીને, આ લેખે લખુ છુ સેમપુરાના વિજનેચિત લેખ આ લેખનું પ્રેરણાસ્ત્રોત બને , એ વાતને સહર્ષ ઉલેખ સૌ પહેલાં કરી લઈ આગળ વધીએ.. સાંપ્રતકલિીન લેખન અને અજિતનાથ ચૈત્ય અજિતનાથ જિનાલય પર સાંપ્રતકાલીન લેખકો દ્વારા જે કઈ લખાયું છે તેમાથી ડાંકને ઉખ આપણને દા સોમપુરાની સદર્ભ સૂચિમાં મળે છે, જેની નોંધ લીધા બાદ મારી સૂચિ આપીશ સોમપુરા નીચે નિર્દિષ્ટ સાંપ્રતકાલીન ગ્રન્થને ઉપયોગ કરે છે "Burgess and Cousens · Architectural Antiquities of Northern Gujarat' Desai MD.Jain Sahitya no Samskipta Itihasa Epigraphia Indica, Volume II [અને] * Jainatīrtha Sarva Samgraha ', Volmue 1, pt. 1"9 ઉપર્યુક્ત સૂચિમાં 2 ના મુદ્રસ્થાન અને છપાઈ-વર્ષ અપાયા નથી, તેમ જ જૈનતીર્થ સર્વસંગ્રહના લેખક અને સમુચ્ચય કાર ૫ અંબાલાન પ્રેમચંદ શાહનું નામ આપ્યું નથી (અને P. 27 પર તેમનુ નામ Amritlal P Shah તરીકે ઘણાવવામાં આવ્યું છે જે કદાચ કલમદોષથી થયું હશે, તેથી તે અંગે વિશે કહેવાની આવશ્યકતા નથી) આવવાની હતી દર સોમપુરાને જ્યારે મે તસ્વીર સેપ્યું તે પળે તેમાં કેટલીક તસ્વીરો શ્રી ઠાકોર સાહેબની નેગેટ પરથી છે તે વાતનો ૩૯તે ન કરો રડી પાયે દી સેમપુરાના લેખમાથી મારા નામનો છેદ ઉડયો ત્યારે શ્રી ઠાકોર સાહે મને તારા પણું દુર્ભાગ્ય અને સહસી લેપ થયો જે બદલ અહી’ હું દિલગીરી વ્યક્ત કરું છું, ૨ Sompura, p 3
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy