________________
પુષ્કર ચ દરવાકર
આમ નાક ,ન- વર્ષ જૂની પુરાણુથા-Myth-સાથે હોથલ પદમણીના નાતે ઠીક ''- પાન ખાય છે ઉની-પુર-ખાની કથા અતિ પ્રાચીન પ્રેમકથા છે છે તેને કરાપણ તા અમ- બાવે તવા બળવત્તર , વળી આ કથા પ્રતીકાત્મક પણું છે ૮ ઉવ રોપુર- નાની માખી વાદાર કથા વેદમાથી મળતી નથી, પણ શતપથ બ્રાહ્મણમાથી સાપ
વ ને માત્ર એટા- નવાદાએક સૂતો મળે છે પણું આખી કથા શતપથ બ્રાહ્મણમાં ઇ ના મત પ્રમાણે ભગાભાનું વિપપુરાણ અને અન્ય પુરાણોમાં પણ આ કથા મળે છેદ
ઉધનો-5. પાની સ્થાને આટલા મુદા તુનાત્મક દૃષ્ટિએ ઉપયોગી છે ૧૦ (1) અન્ય નાને માનવને વરે છે (-) નન માટે નીકારવાની વાતે વાગના માનવને કહે છે (-) -ભગ થાય છે અને દેવાગના માનવનો ત્યાગ કરે છે (૮) દેવાંગના વસમારી રૂપે પરિવર્તનને પામે છે (૫) દેવાના એકાતવાસ સેવે છે. () Aચિત માનવ પ્રત્યે દેતાગનાને અનુકપા જન્મે છે અને છેવટે (9) પુન મિલન હોયતની લોકકથા નીચેના મુદ્દાઓ પર જ ઉર્વશી-પુરૂરવાની પુરાણ કથાને મળતી છે (1) દેવાંગના જેવી હાથ-નારીનું ઓઢા જામ સાથે લગ્ન (૨) નગ્ન અગેની હાથવની શરતો (૩) ભ ગ અને ઓઢા જામને ત્યાગ (૪) હાથનને એકાતવાસ (૫) પુનરાગમન અને ઓઢા જામ સાથે કાયમી વાસ
આમ ઓઢા જામ અને હોથલની દતકથા આવેદની અને શતપથ બ્રાહ્મણની ઉર્વરીપુરુરવાની કથા સાથે અકય સામ્ય બતાવે છે
ઉર્વશી-પુરુરવાની કથા પુરાણથા Myth છે જ્યારે ‘હાથલ’ની કથા સ્થાનીય દરથા-Local Legend બનવા પામે છે તે કથામાને પ્રસ ગ નવમી સદીના હોવાનું કહેવાય છે, તેમ જ તેના રાજવ શ, કુળ પિતાશ્વાતાના નામો, વસવાટ સ્થળો, ભ્રમણસ્થળો ઇત્યાદિના નિશ્ચિત નામે મળે છે આમ ભ્રમણશીલ અને પાખાળી પુરાણકથા દતકથા બનેલ છે, પણ મૂળમા તે ઉર્વશી-પુરૂરવાની કથા જ છે, કેમ કે આ બને કથાનું આધારબીજ એક જ છે, પેઝર લખે છે કે આ આધાર-બીજ હ સકુમારી (Swan-Maiden). નું છે, અને તે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં જડે છે
સંસ્કૃત સાહિત્યમાં આ પુરાણકથા પૂર્ણપણે વિકસી અને રૂપને પામ્યા પછી તે ભારતીય અન્ય ભાષાઓ અને બોલીઓમાં લે ગ્ય બની અને તેમ બનતા ઠીક ઠીક સમય પણ વ્યતીત થઈ ગયા.
જો કે ઉર્વશી-પુરૂરવાની પુરાણકથાના પૂર્વ અને પશ્ચિમના દેશોમાં અનેક પાતરે મળે છે અ૩ ગ્રીસમા તે કથા કયુપિડ અને સાઈકની કથાના નામે, જર્મનીમા “સ્થાન મેઈડન૧૫ ને નામે, ફાસમા મેલસિનાની'* કથા તરીકે, સ્કોટલેડમા ધ સીલ વુમન" તરીકે અને જિસીઓની લોકકથાઓમા ધ વિન્ડ મેઈડન”૧૮ તરીકે ઓળખાય છે “કથા સરિતસાગર’ મા ભરભૂતિની કથા છે, તે પણ આજ આધારબીજની કથા છે ૧૮ ભાગવત