SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જરેશ્વર કુમારપાલદેવ ચૌલુક્યનું ઇનપત્ર પછીના સમયમાં ઉપલબ્ધ અભિલેખામા કુમારપાલના નામની આગળ આવતુ જિનમનામણાનવનિકનરાર્વિમૂત્ર' આ વિશ્રણ મુખ્ય છ આ વિગેવાળા સોથી પ્રાચીન ઉવેખ વિક્રમ સ ત ૧૨ ૦૧ના કુમારપાનના દાનપત્રમાં છે આ દાનપત્રના આ તમા કુમારપાતના હતા.પે આપનો “યુમર’ નાદ પણ્ તેના નામના વ્યાપક ઉરચારણની પુષ્ટિ આપે છે. આ સિવાય ઉપલબ્ધ અભિલેખા પૈકી કેટલાક અભિલેખામાં પણ વુમનપત્ર” કે “પુષ્પરવાઈ’ શબ્દ મળે છે ઉપર જણાવેલા વિ સ ૧૨૦૧ પાળા દાનપત્રના સબંધમા પે શ્રી રામવાવ મેંદી આ પ્રમાણે જણાવે છે ત્રિીજ દાનપત્ર કુભા-પાનનું છે તેના મિનિ સ + ૦૧, પિક સુદ ૨, શનિવાર છે આ મિનિ પણ ગણિતથી મારી ઠરે છે કારણ કે આ તિથિએ નામના- હાવાન ગણિતથી સિદ્ધ થાય છે. વળી કુમારપાનનુ બિરૂ ‘વિનિર્જિતનાથ ભરીભૂપાર' વળ્યું છે, તે ૫ણું ઈતિહાસની વિરુદ્ધ છે, કારણ કે કુમારપાલ રાકભીના કાન અ ને સ ૧૨ ૦૭માં હરાવ્યો હતો એમ તેના ચિતોડના શિલાલેખથી સિદ્ધ થાય છેઆ પ્રમાણે તેણે શાક ભરીભૂપાનને સ ૧૨ ૦૭માં કાવ્યો હતો, તે તે ૧૨૦૧મા ઉપરનુ બિરદ ધારણ કર્યું હોય તે અસભવિત છે.” (બુદ્ધિપ્રકાશ, સન ૧૯૪૪ જાન્યુ -માર્ચ, પૃ. ૨૦) ઉપર જણાવેલા શ્રી મોદીના વિધાનને આધારભૂત બે કાણે છે તેનાથી બીજા કારણમાં જણાવેલા ચિત્તોડના શિલાલેખના સંબંધમા પુન વિચારવા માટે નજનોનું ધ્યાન દેવ છુ તાકભરીભ્રપાન અરાજ જયસિંહદેવને ભાઈ હતા, અને તેના દિક ૫ણું હતું, જુઓ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ પૃ. ૨૯૬ પાતાને ઉત્તરાધિકારી કુમારપાલ થાય તે જયસિહદેવને ઈષ્ટ ન હતુ ના જયસિહદેવના મૃત્યુ પછી કમાર પાલને રાજ્ય મળ્યું આ વસ્તુ અર્ણોરાજને ચિકર હોય તે સ ભવિત નથી અરાજ, કમા રપાલને તેની સ્થિતિ સુસ્થિર કરવા માટે ૮૦ વર્ષ જેટલે લાંબો સમય આપીને સ ૧૨૭ મા શાક ભરી ઉપર ચઢાઈ કરવાનું નિમિત્ત આપે તે કરતા સ ૧૯૯ના ઉત્તરાર્ધ મા કે ૧૨૦૦ના વર્ષમા આપે, એ સ ગત અનુમાન થઈ શકે આ અનુમાન ઉચિત હોય તે સ ૧૨મના દાનપત્રમાં આવેલું કુમારપાલનું ‘વિનિર્જિતશાકભરીભૂપાલ બિરુદ યોગ્ય સમય છે એમ ઘટી શકે ચિત્તોડના શિલાલેખની વાચનાના અંતમા કેવળ “સંવત ૧૭ સુરજ ” આટલું જ છે, જુઓ ગુજરાતના એતિહાસિક લેખા ભા કુ” લેખ ને ૧૪૬, પૂ૦ ૩૭ અહીં માસ-તિથિ-વારને ઉવેખ નથી વિક્રમના ૧૨મા શતકની અને ૧૩મા શતકના પ્રાર ભકાળની લિપિમા ૧ (એડા)ની નીચનો છેડે વાચનારની ડાબી બાજ સહજ મોહ લેતા હોય તે હોય છે એકડાના આવા અનેક અકે તાડપત્રીય પ્રતિમા વિદ્યમાન છે આ શિલાલેખને કેટલાય ભાગ અનેક સ્થળે ઘસાઈ જવાથી અવાસ છે સાવતના એકમના એકડાની નીચે ડાબી તરફ મોડ લેત છેડા જે સહજ ટોચા હોય તો તે “૧ના બદલે ૧૭ વચાય આમ બનવું અસભવિત નથી “નિથિવારને મેળ નથી મળત” એવા શ્રી મોદીના પ્રથમ કાણુના સ બ ધમા તપાસ કરતા ગણિતની દૃષ્ટિએ સ ૧૨૧ ના પોષ સુદ ૨ના દિવસે મગળવાર મળે છે અહી વિમાસણ એક જ છે કે ગુજરાતના ઐતિહાસિક લેખ ભા ” ના આ દાનપમ કેની પાસે છે કે તે જણાવ્યું નથી તેને પ્રત્યક્ષ
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy