SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અમૃતલાલ મેહનલાલ, સેજક જવાની ઈ-બ્રા ત અશકય દેવાથી અનુમાન કરવું પડે છે. આ દાનપત્રમાં જે પણ સ ૨ ના બદલે પ સ ા૨ હાય તો ઉપર જણાવ્યા પ્રમાણે તે દિવસે શનિવાર હોઈ શકે આ મનપત્રમાં અદ્ધા એવા પણ છે એટલું તે જાગી રોકાય છે, તેથી કદાચ ‘પિલ મુ ૧- નાના એકડા પસાદી ગયા હોય કે અ-પટ '' આવી ઊભી લીટી જેવો થઈ ગયા હોવ અને વાચકે તે ન ન હોય પ્રાચીન લખવાચનના નિષ્ણાત અભ્યાસીમન આ અનુમાન અસ ગત નહી વાને આ રીતે પણું નિથિ-વારને મેળ સાધી wાત ય તે પ સ ૧૦૧નું કુમારપાનનું દાનપત્ર બનાવટી નથી એમ કહી શકાય અહી તેને ભૌતિક માનવાનું ઉચિત અનુમાન કરો માટે પ્રથમ અને ત્રણ મુદ્દા સૂઝષા હતા, તે આ પ્રમાઇ-ન બનાવટ કરનાર તિથિ-વારના મેળ વિનાની બનાવટ કરે તે કેટલું કાચિન હોઈ શકે ? ૨ અહી પ્રતુન મ ૧૧૯૯ અને સ ૧૦૦૧ના દાનપત્રને લેખક એક નાનુસ છે બનેના વખાણુની શનિ પણું સમાન છે. તે એકમાં વિનિતરાયમરdમક ભિ-ર નથી અને બીજામાં કેમ છે ? ૩ સ ર૦૧ને ઇનપત્રની શિલિ વગેરે સ ૧૧૦ના દાનપકને અનુસરે છે, તે જે બનાવટ હોય તે તે પણ સમયના ઉચિત આન ૫ સ ભલે અહીં પ્રશ્ન એ છે કે માત્ર દતકનું નામ ભિન્ન કેમ છે ? અહો ના કર્થ આગને પ્રભાકર મુનિરાજ શ્રી પુરિજી મહારાજની “સાધનના વય ય તે રીતે નિધિત્તનીયા કથનને લક્ષમાં રાખીને અતિ ટકા નિષ્ફળ લો” આ સવનાનું સહજ ભાવે મરણ થાય છે અસ્તુ મનુન ઘનપત્રમા ભૂમિદાન લેનાર નાગર બ્રાહ્મણને પદમલદેવીરાણીના શયાગ્રાહક તરીકે ઓળખાવે છે યામાહકને અર્થ “શાલેનાર એમ કરીએ તો પદમલદેવીના મૃત્યુ પછીનું ફળ્યાદાન લેના- એમ ઘટે આથી કુમારપાલની આ પદમલદેવી નામની રાણી દાનપત્રના સમયના અસામા ગુજરી ગઈ હશે એમ જણાય છે પ્રમોમાં આ પામદેવી વિ કાચિત જ જે cલેખ મળે છે તે સમયની એકસાઈ વિનાને ખાય છે પુનાનવાચાર્ય મુનિ શ્રી નવિજયજીએ સ પાદિત કરેલા અને સિઘી જૈન કન્યમા ઠામ પ્રકાશિત “કુમારપાનચરિત્રગ્રહ’ ગત “પુરાતનાચાર્ય કૃત કુમારપાલ મધમા (૫૮) જણાવેની પદ્માવતી રાણી તે અહી તામ્રપત્રમાં જણાવેલી પદમલદેવી દેવી જઈએ આમ ના પ્રબંધમાં જણાવેલી પદ્માવતીના સમયની સગતિ પદમલદેવી સાથે સાધી શકાતી નથી નારપાલે સુરા બ્રાહ્મણવાટક, ચનદ, સિધુ-સૌવીરાદિ દેશોને દયા પછી પ્રમધમા પદ્માવતી રાણીને પ્રસ ગ આ પ્રમાણે જણાવ્યું છે હિંતરે पपसरे पापपुत्री पगिनी पपावतीनाम्नी स्वप्रतिहारीमुखेन श्रीकुमारपालदेवस्यातिरूपादिस्वरूप या समसनिथका पिया विसष्टा समकोटीद्रव्ययता सप्तशतसैन्धवतुरामपरिवृता स्वसमानषोडરજકાના રાજા રાગા ના, કુમારપાલના રાજ્યસમારોહ પછી બીજા મહિનામા અપાયેલા પ્રસ્તુત દાનપત્રમાં જણાવેલી પદમલદેવી સાથે પ્રમધની હકીકત સુસ ગત નથી ખાન ના પ્રકારની પ૫ર ૫ામા કુમારપાલને પાવતી નામની પણું રાણી હતી એનું નાવી શકાય છે જે “રાયાગ્રાવક' ને ઉપર જણ તેનાથી બીજો અર્થ રાય તે પ્રાધમાં જણાવેલ હકીકતની સ ગતિ થઈ શકે આ પદમલદેવી સિવાય અમાં મુખ્યતયા પલરવીનું નામ પરાણી તરીકે વિશેષ મળે છે તેમ જ અન્ય જરૂણ નામની રાણીને ઉવેખ પણ પાશ્રયકાવ્યમા મળે છે,
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy