SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અમૃતલાલ મેહનલાલ, ભેજક લિંબાના ઢગનાથી ભૂમિ પ (વિઘો) ૧ ભા ૧, તથા ધાધુયાના ક્ષેત્રમાથી ભૂમિ વિ (વિવા) : ના , આ બન્ને મળીને વિ (વિઘા) જ છે આ ભૂમિની પૂર્વમાં મહાદેવના ઘનની માસન કમિ છે, દિગમાં કાલહેજના ની શેઢાની સોના છે. પબિનના ખૂણવદનામનું પાદ છ અને ઉત્તર ના ઠાકરની વાસનભૂમિ છે” બાળ વિભાગની વિગત આ પ્રમાણે છે-- સાજણના વનમાળી બિમિ વિ (વિઘા) ૪ ભ ( ભા) છે અને ધણસીહના નમાવી બબિ પિ વિના , એમ બન્ને મળીને વિ (વિવા)જા ભ ( ભા) ગા છે આ અભિને પૂર્વ રાજગુરુ કેલ્ડણની શાનભૂમિ છે, દક્ષિણમા ઠાકુરની રાસનભૂમિ છે, પબિનમાં મહુમૂયણ-મનની વાસનભૂમિ છે અને ઉત્તરમાં કથારવીગામ તરફ જવાને - ભાગ છે ઉપ- જખાવા બુમિ રહી જણાવેલા નાગરબ્રાહ્મણ મહદાની છે, એવી રાજ નાન ૫ દેના સાજનેએ માન્ય કરો આ સામાન્ય કળ વળગીને અમારા વિશજોએ તથા ભવિષ્યના રાજાઓએ આ દાનને ભવૃ- રામ ભગવાન વ્યાસે કહ્યું છે કે-ભૂમિદાન કરનાર ૬૦ હજાર વર્ષ સુધી વન ના રહે છે અને ભૂમિદાન પડાવી લેનાર તેટલા જ વર્ષ નરકમાં રહે છે પૂર્વના રાજઓએ જે જ દાન આપ્યા છે તે નિર્માલ્ય અને વમન જેવા છે, તેમને કયે સજજન પછી ? સગર આદિ અનેક રાજાઓએ પૃથ્વી ઉપર રાજ્ય કર્યું છે જે જેના તાબામા બિ હોય તેનું ફળ તે તે જાને હોય છે. એક હજાર તળાવો કરાવવાથી, એક સો અધિવત કમ્પાથી અને એક કરાડ ગાયનું દાન કરવાથી પણ દાનની ભૂમિને પડાવી બનાવનું પાપ ધાવાનું નથી બ્રાહ્મણોને આપેલા દાનને પડાવી લેનારા જન્માતરમાં પાણીવિનાની વિધવાચળની અપીઓને સુન કેરમા રહેનારા કાળા સર્પ બને છે. આ શાસનને ગૌડકાયસ્થવ શીય વિદ્યારામના પુત્ર આક્ષપટલિક લક્ષમણે લખ્યું છે અને તક મહાસાધિવિહિક ઠ શાલિગે કોતર્યું છે 'આતમાં અમદાવ' આ રીતે તમારપાનદેવના હસ્તાક્ષર છે” કુમારપાલન નજારોહણ વિક્રમ સંવત ૧૧૯૯ના ભાગસર સુદ ૪ના દિવસે થયુ હતુ આ દાનપમ વિ સ ૧૧૯૯ ને પોષ વદ ૧૦ના દિવસે આપ્યું છે કુમારપાલના માહ્યા કા સા સમયમાં કોઈ મહત્વનો ઐતિહાસિક પ્રસ ગ ન બન્યું હોય તે સ્વાભાવિક છે. તેથી જ, પ્રારભના જણાવ્યું તેમ, કુમારપાલના નામની આગળ અન્ય પૂર્વજ રાજાઓની “પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર” આ ત્રણ જ વિશેષ છે વિશેષ મહત્ત્વની વાત એ પણ છે કે કુમારપાલદેવના સંબંધમાં આજ પર્યત જે કઈ અભિલેખે પ્રાપ્ત થયા છે તે બધામાં સૌથી પ્રાચીન અભિલેખ આ દાનપત્ર છે પહેલા પતરાની છી પક્તિમાં આવેલા ગુમાવ' શબ્દથી અને બીજા પતરાના મનમાં આવેલા “અરબનો' આ કુમારપાનના હસ્તાક્ષરે લખાયેલા શબ્દથી એ સ્પષ્ટ થાય છે કે લોકવ્યવહારમાં કુમારપાલની વ્યાપક ઓળખ ઇમર૫૪ શબ્દથી થતી હશે,
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy