________________
આયુર્વેદમાં ધાન્ય
तोयपर्णी गवेधूक प्रशातिका જન્મ રામા સામાની જાત लौहित्य
उद्दालक मधूलिका भन्तनिर्गण्डी येणुपर्णी भण्ड (માહિતી)
नन्दीमुखी कुलविन्द सर तोदपर्णी वेणुयव
अणु
થિ-કાગ
झिण्टि गट्टी वरुका वरका शिविर उत्कट જૂfહ-જુવાર
હવે આપણે રાધાન્ય (Cereals-સિરિઅલ્સ) લઈ # એટલે મેં કળા ઘઉં, જવું વગેરેના લે જેવાથી આ શક શું તે સમજાશે
शूकधान्य આયુર્વેદમા માનવિધિ મા (ચરક સૂત્ર ર૭) સૌ પ્રથમ સ્થાન બક ધાન્યને આપવામાં આવેલું છે કારણ કે આહારમાં એનું જ પ્રાધાન્ય છે
ચરકે લાકમા રેખા જવ, ઘઉ, કદરા, જુવાર વગેરે સમાવેશ કરેલ છે જ્યારે સુશ્રુતે વિમા કકન શાલિઓ-ભિન્ન ભિન્ન ડાગરના ચોખાની જાતે આપી છે અને ઘઉ જવ, કાદરા વગેરે શક ધાને માટે વારિક અપીને એમા કઠોળને પણ સમાવેશ કરી દીધું છે સુકૃતની આ પદ્ધતિ આ દૃષ્ટિએ દૂષિત લાગે છે, કારણકે કઠોળ ઘઉં જેવાને પાનની યાદીમા આપવા કેઈપણ રીતે યોગ્ય નથી ચરકે એટલા માટે શમીષા”નો જુદે વર્ગ જ આપ્યો છે અને તે જગ્યા છે કુધા-બટી, બાવટો, કેદરા, લાગ, મણે વગેરે–શકધાન્યમાં જ સમાવવા જઈએ ચરકે એમ જ કર્યું છે.
ચરક અને સુકૃત બનેએ ત્રણ પ્રકારની ગેર-તેના ચેખા-વર્ણવ્યા છે—ત્રિ, पष्टिक भने वोहि
જિ એણે મિત્તિક ધાન્ય-હેમત ઋતુમાં થનાર ડાગર દિલ ૬૦ દિવસમાં તૈયાર થનાર ડાગર–એ ગ્રીષ્મ ઋતુમાં થનાર ડાબેર છે ત્રી શરદ ઋતુમાં પાકનાર ડાગર
શાલિની અનેક જાતો ચરક સુશ્રતે આપેલી છેઆ બધી જાતો આજે એાળખવી મુશ્કેલ છે રાજનિધ ટુએ ગ્ય જ કહ્યું છે કે દેશાન્તરમાં થનારી આ જાતિ ઓળખવી