________________ Errorl Reference source not found. Error! Reference source not found. કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.) (હાથનોંધ 1, પૃષ્ઠ 18) આત્મસાધન દ્રવ્ય- હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. [હાથનોંધ 1, પૃષ્ઠ 19 ]. વચનસંયમ વિચનસંયમ મનોસંયમ મનોસંયમ મનોસંયમ. કાયસંયમ કાયસંયમ કાયસંયમ.