________________ Errorl Reference source not found. Error! Reference source not found. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદગલ અને જીવ અનંત દ્રવ્ય છે. [હાથનોંધ 3, પૃષ્ઠ પપ ] દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. 25 પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઈએ. પરમ નિર્દોષ શ્રુત. પરમ પ્રતીતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. 1 મૂળનું વિશેષપણું. 2 માર્ગની શરૂઆતથી અંતપર્વતની અદ્ભુત સંકળના. 3 નિર્વિવાદ - 4 મુનિધર્મપ્રકાશ. 5 ગૃહસ્થધર્મપ્રકાશ. 6 નિર્ગથ પરિભાષાનિધિ - 7 શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ.