________________
આગમકાલીન શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન
--કુંકુમ-કેસર-ચંદનાદિ સિવાયનાં વિલેપનોનો ત્યાગ.
કમળ અને માલતીનાં પુષ્પો સિવાય પુષ્પોનો ત્યાગ. --કાનનાં આભરણ અને વીંટી સિવાય અલંકારોનો ત્યાગ. --અગર, શિલારસ, લોબાન-ધૂપ સિવાયના પોનો ત્યાગ --એક કાપેય સિવાયના તમામ -પેયનો ત્યાગ. --ધેવર અને ખાંડના ખાજા સિવાય પકવાનોનો ત્યાગ. --બાસમતી સિવાયના બધા ચોખાનો ત્યાગ. --વટાણા, મગ, અડદ સિવાયની બધી દાળનો ત્યાગ. --શરદઋતુના ગાયના ઘી સિવાય બધા ઘી નો ત્યાગ. --વાસ્તુ, ચૂયૂ અને દુધી સિવાયના શાકનો ત્યાગ. --પાલકા માધુર રસ સિવાયનાં બધા પીણાંનો ત્યાગ. --સેધામ્લ, કાંજીવડા, દાળવડા સિવાયના ફરસાણનો ત્યાગ. --વરસાદ સિવાયનાં બધાં પાણીનો ત્યાગ.
--પાંચ-સુગંધી પદાર્થયુક્ત પાન સિવાય મુખવાસનો ત્યાગ.
(૭) ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ.
(૮) દેશાન્તર મોકલવા યોગ્ય વહાણો સિવાય બહાર ગમનાગમન ન કરવું.
આ અને આવાં અનેક વ્રત-નિયમો ગ્રહણ કરે છે, પરિપાલન કરે છે....ઇત્યાદિ.
--૩પાસ ઞ.
[20] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.]