________________
૯. ભાવાર્થ પાંચ (ઇંદ્રિયોના) પ્રવાહનાં જળવાળા...પાંચ પ્રકારના આવર્તવાળા અને પાંચ દુઃખરૂપી પૂઅવાહના વેગવાળા... પાંચ (દુ:ખોનાં)
બંધનો (નદી/સ્રોત) અમે જાણીએ છીએ (૧.૫.૬); એ બ્રહ્મ (સંસાર) ચક્રમાં જીવ (હંસ) અટવાયા કરે છે (૧.૬), વિદ્વાન સર્વે પ્રવાહો તરી જાય (૨.૮), ગુણોથી સંકળાયેલાં કર્મો શરૂ કરીને...(વર્ષ-મામ- સરખાવો--સમારંપ! ૬.૪). વિસ્તૃત માહિતી માટે જુઓ હાઉશિલ્ટ પૃ.૫-૭, ૧૨, ૨૮૨, હ્યુમ.પૃ.૩૯૮ સરખાવોઃ પતંજલિના યોગસૂત્ર (૨.૧૫) પર વ્યાસભાષ્યમાં- ૩ઃસ્ત્રોત મૂહામાન”. “દુ:ખોના પ્રવાહથી દૂર ઘસડાઈ જતા...”. તથા છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૫.૬:-... માનવમાવત નાવર્તને નાવર્તન્સ. (તેઓ) આ માનવ-આવર્તમાં પાછા આવતા નથી, પાછા આવતા નથી. આવર્ત એટસે પાછા આવવું, પુનર્જન્મ.. નારદપરિવ્રાજક ઉપનિષદ ૯.૪-૫, સ્રોત ઉપરથી જૈન
દર્શનમાં આસવ શબ્દ ઉત્પન્ન થયો છે. ૧૦. બ્રાહાણ પરંપરાનાં અને આચાર બ્રહ્મચર્યમાં સમાંતર ચાલી આવતા આવા આદર્શની પાછળ બે મુદ્દા સ્પષ્ટ તરી આવે છે, રહસ્યમય (mystic)
આત્મતત્ત્વ અને તેના જ્ઞાનથી જ્ઞાનીની રહસ્યમય ઉચ્ચ સ્થિતિ. પરાકાષ્ઠા. એવી સ્થિતિની અહીં પ્રશંસામાત્ર કરવામાં આવી છે કે તે જ્ઞાની બંધ અને મોક્ષથી, પાપ અને પુણ્યથી કે લૌકિક નીતિનિયમોથી તદ્દન પર છે. આવાં વિધાનોને અહીં શબ્દશઃ કે યથાર્થ ઘટાવવાનાં હોતાં નથી.
આવી પ્રાચીન જૈન વિચારધારાનો ઉત્તરકાલીન આગમગ્રંથોમાં ફેરફાર થયો, દા.ત. સૂત્રકૃતાંગા.૧.૧. ૨૭-૨૯, ૧૧. આવા પ્રયોગો માટે જુઓ વાકેરનેગલ II. ૧. હુ ૧૨-ડી, વ્હીટનીનું સંસ્કૃત વ્યાકરણ હું ૧૩.૧૬ સરખાવો= આપસ્તંબ ધર્મસૂત્ર ૨.૨૬.૨૦;
કઠ ઉપનિષદ ૫.૪; લૂડો રોશર. Joi 22. 1972, પૃ.૧૧. ૧૨. સરખાવો- પ્રથાન-ક્ષેત્રજ્ઞ-તિ[ળા: (શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૧૬); ઉપરાંત મૈત્રાયશિ ઉપનિષદ ૨.૫. અને ગીતા-અધ્યાય ૧૩; ક્ષેત્રજ્ઞ
ક્ષેત્રવિદના વિશદ વર્ણન માટે જુઓ સર્વસાર ઉપનિષદ ૧.૮; અને આવી પરિભાષા માટે જુઓ વિહેલ્મ રાઉ- Staat and Gesellschaft in
alten indien (પ્રાચીન ભારતમાં રાજય અને સમાજ), વસબાડન ૧૯૫૭, પૃ.૫૨. ક્ષેત્રજ્ઞ શબ્દ બ્રાહ્મણ ગ્રંથોમાં પારિભાષિક શબ્દ રહ્યો છે. ૧૩. આચાર-ચૂર્ણિ (પૃ.૧૪૩) અને તેને અનુસરીને શીલાંક (આચાર-પૃ.૧૨૪-૧૨૫) અહીં નિવાય નો અર્થ “નિકાચ = વ્યવસ્થાણ' કરે છે તે
યથાર્થ નથી. સૂત્ર૪.૨.૧૩૯ને આચાર ૨.૩.૭૮ સાથે સરખાવી શકાય. વળી, આ સૂત્રમાંથી (૪.૨.૧૩૯) “કનેક્ષિ...ત વેબ" સુધીની પંક્તિ આચાર ૧.૬.૪૯માં પ્રસિદ્ધ થઈ છે (જુઓ ઉપર હુ ૧૧.૨). અહીં, સમ્યકત્વમાં અને સૂત્રકૃતાંગમાં 1.૧, “સમય” અધ્યયનના) વિચારો સમાંતર જતા લાગે છે. સમય શબ્દ “કાળનું એક સૂક્ષ્મતમ પરિમાણ (લણ?)", ઉપરાંત “પ્રસંગ”, “યોગ્ય પળ” વ. અર્થમાં પણ
વપરાય છે (જુઓ આલ્સદોફે-દુમપત્તય-ઉત્તરાધ્યયન ૧૦;KI.sch.પૃ.૨૨૮). ૧૪. દા.ત. મુનિ, અનગાર - ૨.૨.૭૧; વિરાગ-૩.૩.૧૨૩, પરિવ્રાજ - ૨.૫.૮૮, ૩.૩.૧૨૪, ૫.૫.૧૬૬, ૫.૬.૧૭૩; બ્રહ્મચર્યા
૪.૪.૧૪૩, ૫.૨.૧૫૫; તથા સરખાવો- ૨.૩.૭૮, ૨.૬.૯૭, ૨.૬.૧૦૧, ઇત્યાદિ. ૧૫. આ વાક્યમાં આવતા હંતત્ર શબ્દના બીજા ચાર સમાનાર્થી શબ્દોની (જુઓ ઉપર હુ ૧.૪ માં “શબ્દાડંબરો”- Cliche) યોજના કરી બીજાં ચાર
વાક્યોનો વિસ્તારમાત્ર કર્યો છે. તે બધાંનો અર્થ ઉપર જણાવ્યા મુજબ જ થાય છે. વળી, તા...પાયા. પછી આવતા વાક્યનો (ગુસંવેયને માળf i તવંતિ નાબપત્ય- સંસ્કૃતમાં-“તુવેનમ-આત્મના મહન્તવ્યમ્' તન-પગાઈ'- આત્માએ જેમકે “હણવું જોઈએ? 'એવું અનુસંવેદન - ફળસ્વરૂપ જ્ઞાન? - ન ઇચ્છવું ?) અર્થ કરવો મુશ્કેલ છે. આવાં બધાં વાક્યોના પાઠ આગમોની વાચનાઓમાં બદલાઈ ગયા લાગે છે...આવા અર્થમાં જુઓ દશવૈકાલિક ૬.૧૦(1ો નો વ થાય), સુત્તનિપાત ૭૦૫ (નોને પાયે, બીંગ-આચાર પૃ.૭૮
પરથી), ધમ્મપદ ૧૨૯/૨૦૩ (નેવ પંથે વાત), ઉદાનવર્ગ ૫.૧૯ (નૈવ હત્યાન્ન થાયે), મહાવસ્તુ ૩.૩૮૭.૧૩ (નૈવ યાત). ૧૬. જુઓ હાકર KI.sch.Topos and Chresis
ઓજસ = વીર્ય, તેજ - આચાર ૬.૫.૧૯૬ (જુઓ શીલાંક-આચાર પૃ.૧૭૧). સૂત્રકૃતાંગા ૪.૧.૧૧, ૪.૨.૧, ૧૪.૨૧ માં કોણ શબ્દપ્રયોગ થયો છે. તેમાં સૂત્રકૃતાંગચૂર્ષિએ ઓજ નો અર્થ “રાગદ્વેષ રહિત” કે “એલો, પણ કુટુંબને વશવર્તી” (પૃ.૧૩૪) કર્યો છે (જુઓ યાકોબી.૪૫ પૃ.૫૨ તથા આલ્સબોર્ડ-ઇWિયરિત્રપૃ.૨૦૭-૧૧-સી અને પૃ.૨૧૧-૧એ, અને બોલે.પૃ.૧૫૧). (ગણિતની પરિભાષામાં વિષમરાશિ માટે ઓજસ શબ્દપ્રયોગ થાય છે.) લોકસારના આ સૂત્રમાં (૫.૬.૧૭૬) મૉપ સાથે ગપ્રતિષ્ઠાન શબ્દ જોડાયો છે તેનો અર્થઃ નિરાલંબન -પ્રતિષ્ઠાનથી પર કે પ્રતિષ્ઠાન રહિત થાય. કારણ કે અહીં આત્મતત્ત્વનું પ્રકરણ છે. (જૈન દર્શન મુજબના વિશ્વરચના-વિધાનમાં અપ્રતિષ્ઠાન નામનું એક નરક છે, પણ તે અહીં માન્ય નથી.). આચાર-બ્રહ્મચર્યમાં ક્ષેત્રજ્ઞ શબ્દ સાથે નકારાર્થક છઠ્ઠી વિભક્તિ એકવચનવાળા શબ્દોના પ્રયોગ થયા છે, તે વિશેષ નોંધપાત્ર છે. અહીં આ સૂત્રમાં પ્રતિષ્ઠાન એટલે નિરાલંબન (સરખાવો આચાર II. ૧૬.૮૦૪ રેનિઅનંતાનપટ્ટિઓ.. તે નિરાલંબન, પ્રતિષ્ઠાથી પર છે !). ઓજસ અને તેના સંદર્ભમાં સરખાવો - તેજ -નિસર્ગ અને
તપ-તેજ, સમુદ્ધાત, વ. (શૂલ્કીંગ ૭૭ ૮૯, ૧૮૧). ૧૭. ઉપનિષદોમાં સંજ્ઞા અને મુક્ત જીવાત્માના વિવરણ માટે જુઓ યાકોબી KI.schપૃ.૭૭૧ અને હાનેફેલ્ડ. પૃ. ૧૦૫-૧૦૯ ઇત્યાદિ. ૧૮. મહાનિશીથસૂત્ર (Abh. J. Königt. Preuss. Alkad. dWiss.1918), દશવૈકાલિક (અમદાવાદ-૧૯૩૨), Studien zum Mahanisitha
(મહાનિશીથનું અધ્યયન) ૬-૮; હામનીસાથે; ANIS 1951, ૧-૫; દઘૂસાથે. ANIs ૧૯૬૩; ઐચારદશા, વ્યવહાર, નિશીથ; મેડમ કયા
ule.
૪૦ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫