________________
લખ્યુંપછી તે શુદ્ધ હોય કે અશુદ્ધ; તેમાં કાંઈ અશુદ્ધ જણાય તો તે બાબતે તેનો જરાપણ દોષ નથી :
यादृशं पुस्तकं दृष्टवा तादृशं लिखितं मया ।
यदि शुद्धमशुद्धं वा मम दोषो न विद्यते ॥ તેમાંના બીજા એક શ્લોકમાં આ લહિયો જણાવે છે કે આ ગ્રંથને હસ્તપ્રતમાં જેમ જણાયું તેમ જ વફાદારીપૂર્વક આલેખવા માટે શરીર નીચું વાળવામાં તેની પૂંઠ, કેડ અને ગરદન તૂટી ગયાં, માથું નીચે નમાવ્યું, દૃષ્ટિ ફાડી (થંભાવી) રાખી; આમ ખૂબ કષ્ટ વેઠીને તેણે આ ગ્રંથ આલેખ્યો; તેથી આ ગ્રંથનું દરેકેદરેક વિદ્વાને કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ. (તેમાં સુધારા-વધારા કર્યા વગર, તે ગ્રંથ જેમ છે તેમ વફાદારીપૂર્વક કાયમ રાખવો જોઈએ) :
भग्नपृष्टिकटिग्रीवः स्तब्धदृष्टिरधोमुखः ।। कष्टेन लिखितं ग्रन्थं यत्नेन प्रतिपालयेत् ॥
પરિશિષ્ટ : ૧
આ સંશોધન લેખમાં દર્શાવેલાં, ઉપનિષદોનાં “સમીક્ષાત્મક” (critical, kritische) આવૃત્તિનો ભ્રમ : ઉપજાવતાં, વિદ્વાનોએ પ્રકાશિત કરેલાં પ્રકાશનો (ઉપનિષદો કે તેમનાં ભાષાંતર કે ઉપનિષદો પર લેખો) :
* ફક્ત એક કે બે કે ત્રણ ઉપનિષદ માટેનાં પ્રકાશનો : (૧) મૂળ ઉપનિષદ અને તેનું ભાષાંતર
૧, ૧૮૮૯/૧ : બોહતલિંગ બૃહદારણ્યક ઉપનિષદ (માધ્યદિન-શાખા) ૨. ૧૮૮૯૨ : વ્યોહતલિંગ- છાન્દોગ્ય ઉપનિષદ. ૩. ૧૮૯૦ : વ્યોહતલિંગઃ કઠ, ઐતરેય અને પ્રશ્ન ઉપનિષદ. ૪. ૧૯૨૪ : હેર્ટલ : મુંડક ઉપનિષદ.
૧૯૨૭ : હાઉશિલ્ડ : શ્વેતાશ્વતર ઉપનિષદ
૧૯૨૮-૨૯ શાપેન્ટિઅર : કઠ ઉપનિષદ ૭. ૧૯૩૦ : સેના/ : છાન્દોગ્ય ઉપનિષદ ૮. ૧૯૩૪ : સેના/ : બૃહદારણ્યક ઉપનિષદ ૯. ૧૯૫૮ : મોર્ગનરોથ : છાન્દોગ્ય ઉપનિષદ ૧૦. ૧૯૬૯ : ફૈઝ : કૌષીતકિ ઉપનિષદ ૧૧. ૧૯૭૬ : માઉએ : બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૧ (કાવ-શાખા) ૧૨. ૧૯૯૪ : પેરેઝ : બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૨ (કાવ-શાખા) ૧૩. ૧૯૯૫ : ઓબરલીઝ - શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય ૧ ફક્ત ભાષાંતર સાથે : ૧. ૧૯૬૪: રાઉ. શ્વેતાશ્વતર ઉપનિષદ. ૨. ૧૯૬૫ : રાઉ : મુંડક ઉપનિષદ, ૩. ૧૯૭૧ : રાઉ : કઠ ઉપનિષદ ઉપનિષદ સંબંધી લેખો. ૧, ૧૮૯૭/૧ : વ્યોહતલિંગ
૨. ૧૮૯૭/૨ : ખ્યોહતલિંગ “ન નિશ્વિતં ગ્રન્થ યત્રેન પ્રતિપાન ]
[૪૧