________________ 1 4 થું ] આનુશ્રુતિક વૃત્તાંત [ 513 6. જુઓ પ્રમવારિતમાં કલકરિચરિત' તથા શ્રી અંબાલાલ કે. શાહના कालककाथासंग्रह.. 7. પ્રભાવિરત કાલકસૂરિચરિત,” લે. 94, 95 8. એજન, તત્રાહિત ઘમિત્રારો રાગ વઢfમવા સમ:. શાસ્ત્રિાચાર્યનામેચઃ સ્થ:ોધિયાં નિધિ: ૧૮ષા પાદલિપ્તસૂરિચરિત 9. એજન, કાલકરિચરિત, ગ્લૅ. પ૬ 10. એજન, શ્લ. 90 11. એજન, લે. 101-114 12. ગુડશસ્ત્રપુર સ્થળનો હજી નિર્ણય થયે નથી, પરંતુ કથાસંદર્ભ ઉપરથી જણાય છે કે એ નગર ભરૂચથી બહુ દૂર નહોતું. 13. સાવરચસૂત્રવૂળિવૃત્તિ, પ્રમાવરિત'માં પાદલિપ્તસૂરિચરિત, ‘માલ્યાનમણિરા'માં “આયંખપુટચરિત 14. ઝમાવરિતમાં વિજયસિંહસૂરિચરિત', લો. 79 15. પ્રભાવક ચરિત-ભાષાંતરમાં “પ્રબંધ પર્યાલચન', પૃ. 38 16. આર્ય વજસ્વામીએ બીજા દુર્ભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશન કરી દેહત્યાગ કર્યો તે વખતે કે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી હતી અને એ કારણથી જ એ પર્વતનું નામ “રથાવર્ત ગિરિ” પડયું હતું. રાવર્ત પર્વત જૈનેનું એક પ્રસિદ્ધ તીર્થ હતું. આ પર્વત સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા(ભીલસા)ની પાસે હતો. “આચારાંગ-નિયુકિતમાં પણ આને તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જે વજી સ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આનો અર્થ એટલો જ થાય કે આવો ઉલ્લેખ કરનારી “આચારાંગ-નિયુક્તિ”ની રચના વાસ્વામી પછી થઈ છે, અને જે “આચારાંગનિયુકિત’ને શ્રુતકેવલી ભદ્રબાહુકતૃક માનવામાં આવે તો “રથાવત એ નામ વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ, પણ એ પૂર્વનું છે, એમ માનવું જોઈએ. - માવરિતના અનુવાદમાં જુઓ, 'પ્રબંધકર્યાલચન, પૃ. 17. વળી, આ રથાવત ગિરિ કુંજરાવર્ત ગિરિની પાસે આવેલ હતો. મળસમાધિ કરા (ગા. 467 થી 473) મુજબ-વજ સ્વામી પાંચા સાધુઓની સાથે રથાવત પર્વત પર આવ્યા હતા. ત્યાં એક ક્ષુલ્લક-નાના સાધુને મૂકીને તેઓ બીજા પર્વત ઉપર ગયા * હતા. ક્ષુલ્લકના કાળધર્મ પામ્યા પછી લોકપાલેએ રથમાં આવીને એમની શરીરપૂજા કરી હતી, આથી એ ગિરિ “રથાવર્ત ગિરિ' તરીકે લોકમાં પ્રસિદ્ધ થશે. બીજા પર્વત ઉપર વખસ્વામી મરણ પામ્યા. ઇદ્ર હાથી ઉપર આવીને એ સ્થાનની પ્રદક્ષિણા કરી ત્યારથી એ “ગિરિ “કુંજરાવત” તરીકે ઓળખાયો.