SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] આ. વિ.નદનસૂરિ-સ્મારકત્ર થ અધાય તેવા જવા મળ્યા. સમ્મેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નના નિવેડા લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યા. એટલે શેઠ કેશુભાઈ એ, સમ્મેલન કરવાના નિણૅય કરીને, બધા આચાર્યાદિ મુનિવાને અમદાવાદ પધારવાની વિનતિ કરવી શરૂ કરી. શ્રી વિજયાયસૂરિજી મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિજીને પણ વિનતિપત્ર લખી માલ્યા. એ બંને આચાર્યએ સમ્મેલનના શુભ કાર્યોંમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયાદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુખાવાને કાણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર ન થઈ શકે એવી સ્થિતિ હતી, એટલે એ ખનેએ હાજર રહેવાની પોતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી. પણ, આની અસર વિપરીત થઈ. શેઠે શ્રી વિજયન ંદનસૂરિજીને જણાવ્યુ' : “આપના તરફથી આપે આવવુ જ પડશે. આપ અહીં આવવાના વિચાર નહી. રાખા તા આપના સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને ખેલવાનુ થશે.” શ્રી વિજયનદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જ્યાં તમિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેએ શુ કરી શકે ? એમણે શેઠને જવાબ લખ્યા : તિથિચર્ચાના એક નિર્ણય આવે એવી અમેા પણ પૂર્ણ ઇચ્છાવાળા છીએ. આપના તરફથી આપે આવવુ જ પડશે.' લખ્યું, તેા તમે પણ સારી રીતે સમજી શકે છે કે અમારી ખિયત તેવા શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી ખિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાના દુખાવા રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તા ખૂબ જ રહે છે. હજુ અર્ધા માઈલ ચાલી શકાય તથા દાદરા ચડી શકાય તેટલી પણ શક્તિ નથી. ....આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમે ત્યાં કઈ રીતે પહેાંચી શકીએ ? અને કઈ રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ ?....‘ આપ નહી. આવા તા આપના સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને ખેાલવાનુ થશે.' વિ. જે તમાએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કાઈ હાજર ન રહે, અથવા તા સર્વાનુમતે જે નિર્ણાય આવે તે અમે કબૂલ ન રાખતા હોઈએ, તેા ક્દાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે ખેલવાનુ થાય એમ કહી શકાય, પણ એવુ' અમારા તરફથી કઈ છે જ નહિ.” 66 આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સતાષ થયા. તેમણે વળતા પત્ર લખ્યા : “ આપની તપ્રિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. અિયતની અનુકૂળતા મુજબ વવાનુ` રાખશે....આપને આવવું પડશે, એવુ તમે જે લખ્યું છે તે પણ ‘આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી,' તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંધની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249668
Book TitleSamvat 2014 nu Year 1958 Muni Sammelan Ahmedabad
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle, Tithi, Devdravya, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy