SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીથ સંસ્થા આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈનસાધુ નૈતિક જીવનની પવિત્રતાને સશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઇતિહ્રાસમાં એવા સેંકડે દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણીએ અને ખીજાએ એ પેાતાના પવિત્ર સંસ્કાર! સાચવવા ખાતર બધી જ માલમિલ્કત અને ધસ્થાન અને ખજાનાએ પણ દુશ્મનાને સોંપ્યા છે. એમણે દીર્ધ ષ્ટિથી જોયું કે જો શુદ્ધ સંસ્કારા કાયમ હશે તેા બહારની વિભૂતિઓ કાલે આવીને ઉભી રહેશે, અને એ નહિ હાય તા પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલિકાચા કાષ્ટ સ્થૂલ માલમિલ્કત માટે નહાતા લડયા પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીંમતી સપ્ત વ્યસનના ત્યાગને વારસે જોખમમાં છે, એટલું જ નહિ પણ નાશના મુખમાં છે. અને ખાસ કરીને રાજત ત્રને લીધે જ એ વારસા જોખમાયલા છે, એવી સ્થિતિમાં કાઈ પણુ જૈન, ખાસ કરી સાધુગણુ આ રાજ્યને ધાર્મિક સક્ષામતીવાળું રાજ્ય ક્રમ જ માની શકે ? જો અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે, ધાર્મિક સ્વતંત્રતાના મેાહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, અને ઘેરઘેર સરલતાથી પહેાંચી શકે એવી દારૂની પરમે, અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓની દ્વારા સુંદર જૈનધર્મીના વારસાના ચેામેર નાશ થઈ રહ્યો છે, તેા પછી આજની સાધુસ સ્થાને શા ઉપયાગ કરવા એ પ્રશ્નના નિકાલ તેઓ કરી શકશે. જૈન સાધુઓને સપ્ત વ્યસનને ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હાતું. એમની સામે આવનાર નાનકડા શા વમાં આ પરત્વે કરાપણું કશું જ નથી, એટલે તેમનું કવ્યક્ષેત્ર કાંતા પીઠા પાસે અને કાંતા પીનારાઓના લત્તાઓમાં ઉભું થાય છે. આજે દારૂનિષેધની પ્રવૃત્તિમાં જે લેાકા કામ કરે છે તે બધા કરતાં એ જ્ઞાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુએ વધારે સારી રીતે કરી શકે એ Jain Education International 193 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249638
Book TitleSadhu Sanstha ane Tirth Sanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size956 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy