________________
૨૪ ૩
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
વિગેરે સંચાગા જોઈ તદનુસાર વિવેકપૂર્વક વાદ કરવા. વિજયલક્ષ્મીને ચાહનારની સાથે વાદ કરવા અસ્થાને નથી, પણ સમય, પ્રસંગ ઓળખી લેવા જોઈ એ. સામગ્રી અનુકૂળ રહે તેવાની સાથે જો ઉચિત રીતે વાદ કરવામાં આવ્યેા હાય તેા શાસનની પ્રભાવના થાય છે અને મહત્ પુણ્ય મેળવાય છે, પરંતુ તિર દર્શનીયાદિ મકવાદી, વાક્પટુ ધ દ્વેષીની સાથે તેા ભૂલેચૂકે પણ વાદના પ્રસંગમાં ન ઉતરવું.
ભ॰ શ્રી. હરિભદ્રસૂરિજી સ્વરચિત યાગબિન્દુ ગ્રન્થરત્નમાં પ્રતિપાદિત કરે છે કે-તજનિત વાદ ગ્રંથ છે, તત્ત્વસિદ્ધિ મેળવવાનું સાધન તે ચેાગ જ છે.
'
" एवं च तत्त्वसंसिद्वेर्योग एव निबन्धनम् । अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीदृशी कचित् ॥ अतोऽत्रैव महान् यत्नस्ततच्चप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थस्त्वकारणम् ॥ "
અર્થાત્—એ પ્રકારે તત્ત્તસિદ્ધિ મેળવવાનું સાધન ‘ચેાગ’ જ છે. ચેાગથી જેવી રીતે તત્ત્વસિદ્ધિ નિશ્ચત થાય છે તેવી રીતે ખીજાથી થતી નથી. એ માટે એમાં જ (ચેાગમાં જ) તે તે તત્ત્વાના યથાર્થ સ્ફુટ પ્રતિભાસ કરવા માટે પ્રેક્ષાવાને પ્રયત્ન કરવા જોઈ એ. એને માટે વાદના ગ્રન્થા કારણ નથી.
વિદ્વાનાની સભામાં અનેક પ્રકારના વાદ–પ્રતિવાદ થતાં જોવામાં આવે છે, પરંતુ એથી તત્ત્વના અન્ય પ્રાપ્ત થતા નથી. એ વિષે ઘાંચીના બળદનું ઉદાહરણ આપી ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી ભગવાન્ આગળ કથન કરે છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org