SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અશુદ્ધ વિચારો સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યાને અનેક વર્ષોં વ્યતીત કરવા પડે છે, પરંતુ શુદ્ધ વિચારાને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારાને અવકાશ રહેતા નથી : તેમજ અશુદ્ધ વિચારાને પ્રત્યુત્તર નહિ આપનાર મન જેમ જેમ પાતા તરફ્ આકર્ષાતું જાય છે, તેમ તેમ મનુષ્ય ખરામ વિચારીને નહિ સ્વીકારવાને ચૈાગ્ય બનતા જાય છે. સારા વિચાર કરવાના અભ્યાસ રાખવાથી, ખરાખ વિચારી ન કરવાની દૃઢતાવાળા અને સારા વિચારે સ્વીકાર કરવાના સામર્થ્યવાળા આપણે બનીએ છીએ. અસદ્ વિચારાને સ્થાને સદ્ભવિચાશ આ પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે–તમને કોઈ મનુષ્યના સંખ`ધી અપ્રિય વિચાર આન્ગેા, તે તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં કાઈ જૂદા જ સદ્ગુણુ હાય અથત્રા તેણે કાંઈ સારુ કાર્ય કર્યું હાય તેના વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારું મન ચિંતાથી વ્યગ્ર હાય, તે તે ઠેકાણે તે ચિંતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરા, અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીય વાન્ મહાત્માના વિચાર। સ્થાપન કરે, જેથી ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે. કદાચ તમને શરીરાદિ ઉપર રાગ-સ્નેહ થતા હોય, તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામઆ એ વિચારે –તપાસેા. તે વિચાર સ્થાપન કરતાં રાગને મદ્રલે વિરાગ થશે. કદાચ કાઈ અમુક પ્રકારના ખરામ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249596
Book TitleManna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size872 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy