________________
કર્મના સંબંધમાં જૈન સાહિત્ય.
– કાઝ
(પ્રાકૃત અને સંસ્કૃતમાં ) ૧ કમપ્રકૃતિ ગ્રંથ મૂળ ગાથા ૪૭૫. શ્રી શિવશર્મસૂરિવિરચિત.
ચૂર્ણિ ૭૦૦૦ ટિપૂન ૧૯૨૦ મુનિચંદ્રસૂરિ કૃત.
વૃત્તિ ૮૦૦૦ મલયગિરિજી કૃત, ૧૩૦૦૦ યશોવિજયજી કૃત. ૨ પંચ સંગ્રહ ગ્રંથ–શ્રી ચંદ્રષિ મહત્તર કૃત-ગાથા ૬૩
વૃત્તિ સ્વપજ્ઞ કલેક ૯૦૦૦ વૃત્તિ મલયગિરિજી કૃત. ૧૮૮૫૦
દીપક જિનેશ્વરસૂરિ શિષ્ય વામદેવજી કૃત શ્લેક ૨૫૦૦ ૩ પ્રાચીન કર્મગ્રંથ. કુલગાથા ૫૬૭ ( છની ) કર્મચંશે પહેલે. ( કર્મ વિપાક ) ગાથા ૧૬૮ ગર્ગષિકૃત.
» વૃત્તિ પરમાનંદ કૃત ૯૨૨. ટિપન ઉદયપ્રભ કૃત ૪૨
વ્યાખ્યા ( કર્તાનું નામ નથી ) ૧૦૦૦ કમગ્રથ બીજે. ( કર્મ સ્તવ) ગાથા ૫૭ ( કર્તાનું નામ નથી. )
• ભાગ્ય તાડપત્ર પર લખેલ છે. ગાથા ૨૪
, વૃત્તિ. ગોવિંદાચાર્ય કૃત. ૧૦૯૦. ટિપ્પન ઉદયપ્રભ કૃત.૨૨ કર્મગ્રંથ ત્રીજે. (બંધસ્વામિત્વ) ગાથા ૫૪ કિર્તાનું નામ નથી.]
» વૃત્તિ. હરિભદ્રકૃત પ૬૦ કર્મગ્રંથ છે. ( ષડશીતિ ) ગાથા ૮૬. શ્રી જિનવલ્લભકૃત.
, વૃત્તિ. હરિભદ્ર કૃત ૮૫૦. રામદેવ કૃત ૮૦૫. પ્રાકૃત. , મલયગિરિજી કૃત ૨૧૪૦. યશોભદ્ર કૃત ૧૬૩૦ ,, અવચૂરિ ૭૦૦. ઉદ્ધાર ૧૬૦૦. વિવરણ –મેરૂવાચક કૃત. કર્મગ્રંથ પાંચમે [ શતક ] ગાથા ૧૧૧ શિવશર્મસૂરિ કૃત. • લઘુ ભાષ્ય ગાથા ૨૪. વૃહભાગ્ય ચકેશ્વરસૂરિ કૃત. ૧૪૧૩૦
ચૂણિ ર૩૮૦. વૃત્તિ ૩૭૪૦ મલધારી હેમચંદ્ર કૃત. , ટિપ્પન ૭૪ ઉદયપ્રભ કૃત અવસૂરિ પત્ર ૨૫ ગુણરત્ન કૃત. * આમાં જે સંખ્યા આપેલ છે તે ૩ર અક્ષરેને એક પ્લેક ગણીને તેવી કલેક સંખ્યા સમજવી.
૧ પિતાની કરેલી [ ગ્રંથકર્તાએજ કરેલી. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org