________________
[ ૭૨ ]
જૈન દર્શન સીમાંસા
કથાનુયોગ :
જૈન દર્શીનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરૂપ ધર્મકથાનુચાગ છે. આ નેત્રવડે હેય ઉપાદેયની નિવૃત્તિ-પ્રવૃત્તિ યથાર્થ સમજી શકાય છે. આ અનુયાગમાં કથાએના માટેા સંગ્રહ છે. ઐતિહાસિક નવલકથાએ જે અત્યારે ભૂપૃષ્ટ ઉપર વિદ્યમાન છે તેમના અવલોકનથી નાયકાનાં વીરત્વ, શૌય`, સૌજન્ય, ક્ષમા અને આવાદિ સદ્ગુણે!, તેમ જ ક્રોધ, ઇર્ષ્યા, અભિમાન, પ્રપંચ આદિ દુર્ગુણેાની તુલના થઇ શકે છે. કથાએ એ સજ્જન અને દુનની પ્રવૃત્તિઓના મેધ લેવા લાયક દ્રષ્ટાંતા હોવાથી અવાહક છે. પ્રાણી માત્ર જે હેયાપાદેય પ્રવૃત્તિમાં યત્ન કરવા તત્પર થતા નથી અથવા તે તેમને રૂચતું નથી, તે જ્યારે કથાનુયાગના દૃષ્ટાંત વાંચે છે, અને તે ઉપર મનન કરે છે ત્યારે તે શુદ્દાશુદ્ધ પ્રવૃત્તિઓની કાટિ જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. ઘણા પ્રાકૃત પ્રાણીઓને કથા વાંચવામાં બહુ રસ જામતા જણાય છે, પરંતુ તેએાએ તેથી હર્ષિત થવાનુ નથી. જ્યારે કથાના અંગાને દરેક વિભાગમાં વહેંચી સારભૂત પદાર્થ સમજી શકાય અને અસારભૂત તજી દેવાને પ્રયત્નશીલ થાય ત્યારે જ ધર્મકથાનુયોગ દારવડે જૈન દર્શનની મર્યાદામાં પ્રવેશ કરી શકાય છે.
ધર્મકથા સિવાયની કથા-વિકથાએ, અનેક પ્રકારે રાજકથા, ભક્તકથા, કામકથા, અકથા વગેરે હાય છે. કથાનાયક્રા જેમના જેમના સંબંધમાં આવેલા હેાય તે સબંધી વગે અનેક રંગી હેાય છે. કેટલાક પ્રસંગોમાં સજ્જતા દુનાની કસોટીમાં આવે છે, અને તે વખતે તેમને અનેક રીતે હેરાન થવું પડે છે. કેટલાક નાયકેાના પ્રસંગમાં આવેલે વર્ગ વિષય અને કષાયથી અભિભૂત હોય છે કેટલાક નાયકા વ્રતાદિ ગ્રહણ કરી સંકટમાં આવી પડતાં શિથિલ થઇ જાય છે. અમુક નાયકા સંસારમાં રત રહી અંતરંગ કુટુંબના સંબંધથી દૂર રહી અહિરંગ કુટુંબનુ હિંસા, અપ્રમાણિકપણુ, ચારી વગેરેથી પોષણ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org