________________
પ્રશ્ન.
અહિંસા
૧૧૭. અક્ષર મીમાંસા અને સ્મૃતિમાંની અહિંસા સંબંધી ઉત્સગ-અપવાદની વિચારસરણી સાથે મળતી આવે છે. એમાં ફેર હોય તો એ જ છે કે જ્યાં જૈન વિચારસરણી સાધુ કે પૂર્ણત્યાગીના જીવનને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત થઈ છે, ત્યાં મીમાંસકો અને સ્માર્લોની વિચારસરણી ગૃહસ્થ અને ત્યાગી બધાયના જીવનને કેન્દ્રમાં રાખીને પ્રચલિત થઈ છે. બન્ને વચ્ચેનું સામ્ય આ રીતે છે --
વેદિક १. सव्वे पाणा न हंतव्वा । १. मा हिंस्यात् सर्वभूतानि । ૨. સાધુજીવનની અશક્યતાને ૨. ચારે આશ્રમના બધા પ્રકારના
અધિકારીઓના જીવનની તથા એને લગતાં કર્તવ્યની અશ
કથતાને પ્રશ્ન. ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાહિંસા દેષને અભાવ; દેશને અભાવ; અર્થાત નિષિદ્ધ અર્થાત નિષિદ્ધ આચરણમાં આચાર જ હિંસા છે. જ હિંસા.
અહીં એ ધ્યાનમાં રાખવું કે જૈન તત્ત્વજ્ઞ “શાસ્ત્ર” શબ્દથી જૈન શાસ્ત્રને ખાસ કરી સાધુજીવનના વિધિનિષેધનું પ્રતિપાદન કરતા શાસ્ત્રને–જ લે છે; જ્યારે વૈદિક તત્વચિંતક શાસ્ત્ર' શબ્દથી એ બધાંય શાસ્ત્રોને લે છે કે જેમાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય વગેરે બધાંય કર્તવ્યનું વિધાન હોય. ૪. છેવટે અહિંસાને મમ જિનની ક. છેવટે અહિંસાનું તાત્પર્ય
આજ્ઞાના–જેનશાસ્ત્રના–યથાવત્ વેદ તથા સ્મૃતિઓની અનુસરણમાં જ છે.
આજ્ઞાના પાલનમાં જ છે. [દઔચિં૦ નં૦ ૨, પૃ. ૪૧૨-૪૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org